SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તો પણ અનંતકાળને પ્રજને પણ તે પાર પડે નહીં ? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીય કર્મનું બંધન થાય તે સિતેર ક્રેડાડી સાગરેપમનું થાય, એમ જિને કહ્યું છે. પણ એવાં મેહનીય-કર્મ એક વખતે ઘણું બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થયા પ્રથમ બીજું તે જ સ્થિતિનું ન બાંધે, પણ બીજું ત્રીજું, ચોથું, પાંચમું, છે એમ સૌ એક મેહનીય કર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં, કારણ કે જીવન એટલે અવકાશ નથી. તેમ એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ્ય બાંધે નહીં, એવી સ્થિતિ છે. ૭૮૪ પ્ર. જીવ પોતે ચેતનવંત છે અને કર્મ તે જડ છે, તો પછી જીવને કર્મ કેવી રીતે વળગ્યાં ? ઉ. મન, વચન, કાયાના હલનચલનથી એક કષાયના ઉદયથી આત્માના પ્રદેશ સકર્મી થાય છે તે વખતે આત્માની યેગશક્તિ ચારે તરફથી કર્મવર્ગણાઓ ખેંચી લે છે અને તેથી આત્મપ્રદેશ સાથે બંધ પડે છે અને ક્રોધાદિક કષા વડે તેમાં રસ પડે છે. યોગ તીવ્ર હોય તો કર્મવર્ગણાઓ અધિક આવે અને મંદ હોય તો ઓછી આવે. ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ.” ૭૮૫ પ્ર. બધા કર્મમાં જબરજસ્ત કર્મ કર્યું હશે ? ઉ. મોહનીય કર્મ જબરજસ્ત છે. જીવ તેથી જ રખડે છે અને સાચા. માર્ગમાં આવતું નથી. તેમજ સંસારની મીઠાશ છૂટતી નથી. ક” અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ, કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચરિત્ર નામ, હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” આસવમાં સવાર થાય એવી કોઈક રમત જ્ઞાની પુરુષ પાસે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy