SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ પમની છે, તેમાંથી ઘટીને છેક એક સાગરોપમની સ્થિતિની અંદર આવી જાય ત્યારે જ્ઞાન વીતરાગ માર્ગની સન્મુખ થાય છે. ૭૬૬ પ્ર. જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારનું છે ? ઉ. એ કર્મ પાંચ પ્રકારનું છે. ૭૬૭ પ્ર. કયે પ્રકાર ઘટે તે જ્ઞાન થાય ? ઉ. પાંચ આવરણમાં છેલ્લું આવરણ ઘટે તે, ક્ષયે પશમ થાય, તે સંપૂર્ણ જ્ઞાન થાય. ચારને ક્ષયોપશમ થાય તો છેલ્લા ક્ષય થાય. ૭૬૮ પ્ર. દર્શનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે ? ઉ. (૧) જે જીવોમાં વીતરાગ વાણીની શ્રદ્ધા છે, રૂચિ છે, પ્રેમ છે, તેવા સાથે વરીપણું કરે, (ર) તેમની પાસેથી સમ્યક્ત્વ પામે હોય તે ના પાડે, (૩) તેમના ઉપર દેવ કષાય ભાવ રાખે, (૪) કઈ જીવને સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત કરતાં વિદન કરે, (૫) તેમની અશાતના કરે, (૬) અને તેમની સાથે વિવાદ કલેશ કરે, (૭) જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાધિની વાંછા રાખવામાં આવે. ૭૬૯ પ્ર. શાતા વેદનીય કર્મ કેવી રીતે બાંધે છે ? ઉ. છો, પ્રાણુ ભૂત અને ગરીબ છે તેના ઉપર અનુકંપા કરે, તે જીવોને દુઃખ ન આપે, શક, ઝરણા વિગેરે ન કરાવે તો જીવ સ્વાભાવિક શાતા કર્મને બાંધે છે. અર્થાત દયા-રહેમ કરવાથી ને દુઃખ-ત્રાસ વિગેરે ન આપવાથી જીવ શાતા પ્રાપ્ત કરે છે. ૭૭૦ પ્ર. જીવો અશાતવેદનીય કર્મ શાથી બાંધે છે ? ઉ. ઉપરના પ્રશ્નમાં કહ્યું તેથી વિરુદ્ધ વર્તવાથી જીવ અશાતાદનીય કર્મ બાંધે છે. ૭૭૧ પ્ર. જીવો એવી શું પ્રવૃત્તિ કરે છે કે તેથી તેઓ નરકગતિમાં જાય છે? ઉ. જીવો, ૧. ઘણી હિંસા કરે, ૨. બહુ જ પરિગ્રહ વધારેતૃષ્ણા રાખે, ૩. ત્રસ જીવોને માંસાહાર કરે અને ૪. પંચેન્દ્રિય જીવોને નાશ કરે તો જીવ નરકમાં જાય છે. ૭૭૨ ક. ત્યારે તિયચ ગતિમાં શું કરવાથી જાય ? દેહ વિનાશી હુ અવિનાશી, આનંદમય છે મારું સ્વરૂપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy