SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ઉ. મેાહનીય કર્મીને મદદગાર કર્યાં જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય છે. જે એ મેાહરૂપ કિલ્લાને ઢીલા થવા દેતા નથી. પ્રથમ મેહ જ ક્ષીણ થાય છે અને ત્યાર પછી તમ્ ત બાદ બાકીનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્માં ક્ષય પામે છે. મેાહ એ સૌથી વધારે બળવાન હોવાને લીધે તેના નાશ પછી. જ અન્ય કર્મોના નાશ શકય બને છે. ૭૬૨ પ્ર. દર્શનમેાહનીય કર્મ શાથી બંધાય ? ઉ. ધ્રુવળીના અવ વાદ” એટલે કેવળીના અસત્ય દેષાને પ્રગટ કરવા તે. “શ્રુતના અવણું વાદ” એટલે શાસ્ત્રના ખાટા દેખે દ્વેષબુદ્ધિથી વવવા તે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના મિથ્યા દાષા પ્રગટ કરવા તે “સધ અવર્ણવાદ.” “ધના અવર્ણવાદ” એટલે અહિંસા વગેરે મહાન ધર્મના ખાટા દોષા બતાવવા તે. દૈવાના (તીથંકરના) અવર્ણવાદ” એટલે તેમની નિંદા કરવી તે. ૭૬૩ ૫. ચારિત્રમેાહનીય કર્મ કેવી રીતે બંધાય છે ? ઉ. પોતે કષાય કરવા અને ખીજામાં પણુ કષાય પ્રગટાવવા. સત્યધર્મ ના ઉપહાસ કરવા, ગરીબ કે દીન માણસની મશ્કરી કરવી. વિવિધ ક્રીડાઓમાં પરાયણ રહેવું. વ્રનિયમ આદિમાં અણુગમે રાખવા. ખીજાને મેચેની ઉપજાવવી. પેાત શાકાતુર રહેવું. પેાતે ડરવું અને ખીજાને ડરાવવા. હિતકર ક્રિયા અને હિતકર આચારની ધૃણા કરવી અને ઠગવાની ટેવ. ૭૬૪ પ્ર. જ્ઞાનાવરણીય ક શું કરવાથી બધાય ? ઉ. જ્ઞાનને ધારણ કરનાર જે જ્ઞાની છે તેમનુ વાંકુ ખાલે, તેમને વિઘ્નરૂપ બને, તેમની અશાતના કરે, તેમની સાથે દ્વેષ રાખે તા જીવ જ્ઞાન પામી શકતા નથી. જેમ જેમ ધ્યાનવિશુદ્ધિ થાય તેમ તેમ જ્ઞાનાવરણીયના ક્ષય થશે. ૭૬૫ પ્ર. જીવ જ્ઞાનની સન્મુખ યારે થાય ? ઉ. એ જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ જે ઉત્કૃષ્ટી ત્રીશ ક્રોડાકોડી સાગા જે આનત્ય છે, જે અસાર છે અને જે અશણુરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy