SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ લાગે છે, એ સમયને આખાધાકાલ કહે છે. જો એક ક્રોડાકેાડી સાગરની સ્થિતિ પડે તેા એકસા વર્ષે પાકવામાં લાગે છે. એ હિસામે આછી સ્થિતિમાં એ સમય લાગે છે. કાઇક કર્મોની આબાધા એક પલકમાત્ર સમય જ હોય છે. બધાયા પછી એક આવલી પછી ઉદ્યમાં આવે છે. ૭૩૪ પ્ર. કર્મના સ્કંધની વહેંચણી કેવી રીતે થાય છે? ઉ. વિપાક કાળ પૂરા થાય ત્યારે જે કર્મની જેટલી સ્થિતિ હોય તે સ્થિતિનાં જેટલા સમય થાય તેટલા સમયામાં તે કર્મના અમુક અમુક સ્કંધ વહેંચાઈ જાય છે તે વહેંચણીમાં પહેલા પહેલા સમયેામાં અધિક પરમાણુઓના સ્કંધા અને પાછળ પાછળના કધામાં ઘેાડા થાડા કમ પરમાણુએ આવે છે. છેલ્લા સમયમાં સર્વથી ઘેાડા પરમાણુ આવે છે. ૭૩૫ પ્ર. કર્મીના સ્કંધની ઉપર પ્રમાણે વહેંચણી થયા પછી કમેર્યા કેવીરીતે ઉદયમાં આવે? ઉ. આ વહેંચણીને અનુસાર જે સમયે જેટલા કર્યું પરમાણુ ઉયમાં આવે છે તેટલા કર્મ અવશ્ય ખરી જાય છે, છૂટી જાય છે. ૭૩૬ પ્ર. માઁ પરમાણુ ફળ આપીને ખરી જાય કે ફળ દીધા વિના પણુ ખરી જાય ? ઉ. તે બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુકૂળ હાય તા ફળ પ્રગટ કરીને ખરી જાય છે નહિ તે ફળ દીધા વગર ખરી જાય છે. ૭૩૭ પ્ર. કર્મ પરમાણુની વહેંચણીના ઉપરના સિદ્ધાંત દાખલા આપી સમાવે. . જેમ કાઈએ ક્રાધ ફ્લાયરૂપી કર્મો ૪૮ મિનિટની સ્થિતિનું બાંધ્યુ અને એક મિનિટ પાકવામાં લાગી તથા ૪૦૦૦ કમ છે તા તે કમ ૪૭ મિનિટમાં વહેંચાઈ જાય છે. જેમ ૫૦૦, ૪૦૦, ૩૦૦, ૨૦૦, ૧૦૦ ઇત્યાદિ રૂપથી એ ક્રેાધ કષાયના સ્કંધ એવા હિસાબથી ખરી જશે. પહેલી મિનિટમાં ૫૦૦ પછી ૪૦૦ ઈત્યાદિ. જો એટલી વાર કાઈ એકાંતમાં બેસીને સામાયિક કરી રહ્યો હોય તા ૧૪ ચેતન યહુ ભવસાગર, ધરમ જહાજ, તિહી ચડ બૈઠા, છાંડી લાકકી લાજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy