SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ . ધનધાતી ચારકમેŕ-જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અંતરાય—તે એક પ્રકારે ક્ષય કરવા સહેલાં છે, તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. મેાહનીય ક જે મહા જોરાવર છે તેમ ભાળું પણ છે તે તરત ખપાવી શકાય છે. જેમ તેના વેગ આવવામાં જબ્બર છે તેમ તે જલદીથી ખસી પણ શકે છે.. મેાહનીય કર્મના તીવ્રબંધ હોય છે, તા પણ તેના પ્રદેશાધ ન હાવાથી તરત ખપાવી શકાય છે. વેદનીય, નામ, ગેાત્ર અને આયુ તે એક પ્રકારે ખપાવવા આકરાં છે, જેના પ્રદેશબાંધ હાય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભાગવવા પડે છે. ૭૨૫ પ્ર. કેવી રીતે વર્તવાથી કર્મ ના બધ થતા અટકે? ઉ. આત્માની એળખ થાય તા કમ નાશ પામે. ૭૨ ૬ . ઉ. ૭૨૭ પ્ર. શુભ બંધને કાઈ અશુભ કર્મોને જોગ બને તે શું ફળ આપે ? શુભ બંધ જે મૂળ માળા હાય તેના કરતાં વધુ માળા થાય છે. શુદ્ધ બંધને કાર્ય શુભ કર્મના જોગ આવી મળે તા શું થાય ? ઉ. મૂળ શુભબંધ વધારે દૃઢ થાય અથવા નિકાચિત થાય છે. ૭૮ પ્ર. અશુભ બંધને શુભ કર્મના જોગ અને તા શુ થાય ? ઉ. મૂળ અશુભ બંધ માળા થાય છે. ૭૨૯ પ્ર. અશુભ બંધને અશુભ કર્મનું મળવું થાય તા શું પરિણામ થાય ? ઉ. અશુભ બંધ વધારે મજબૂત થાય અથવા નિકાચિત થાય છે. ૭૩૦ પ્ર. અન ંતાનુબંધી કર્મ પ્રકૃતિની સ્થિતિ કેટલા સમયની હાય ? ઉ. ૪૦ ક્રોડાક્રોડીની. ૭૩૧ પ્ર. મેાહનીય (દન મેહનીય) કર્મની સ્થિતિ કેટલા સમયની હાય છે ? ઉ. ૭૦ ક્રોડાક્રોડીની. ૭૩૨ ત્ર. ક્રોડાક્રોડ એટલે શુ ? ઉ. ક્રોડને ક્રોડ ગુણા કહીએ ત્યારે ક્રોડાક્રોડ થાય. ૭૩૩ પ્ર. કર્મોનાં ફળ કેવી રીતે મળે છે તે સમજાવેા. ઉ. કના બંધ થઇ ચૂકે છે Jain Education International ત્યાર પછી જેટલે સમય તેને પાકતાં જપ, તપ, સયમ દાહિલા, ઔષધ કડવી જાન, સુખ કારણુ પીછે ઘના, નિશ્ચય પ નિર્વાન. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy