SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પ્રદેશબંધ ૨૦૫ ફળ જીવને મીઠા લાગે છે, કાર્બનાં ફળ કડવાં લાગે છે, કાઈના ઘેાડા વસમાં તા કાઈનાં વધારે વસમાં લાગે છે, એવા જે ભેદ જણાય છે તેને રસ અથવા અનુભાગ કહેવાય છે. : હવે જેમ કાઈ મેાદકમાં દ્રવ્યનું પ્રમાણુ ઘેાડુ હોય અને કાઇમાં વિશેષ હોય તેવી જ રીતે કાઈ બંધમાં કવા યાગ્ય પુદ્ગલાના અનતપ્રદેશી ←ધાનું પરિણામ થાડુ હોય અને કાઈમાં વધારે હોય તે પ્રકારને પ્રદેશખ ધ કહે છે. ૭૧૧ પ્ર. આયુષ્યના અને વેદનીય કતા બંધ ક્યા પ્રકારે છે? ઉ. આયુષ્ય કર્મના બંધ પ્રકૃતિ વિના થતા નથી; પણ વેદનીયનેા થાય છે. ૭૧૨ પ્ર. કર્મ એક જ ભવમાં વૈદાય કે અન્ય ભવમાં પણ? ઉ. આયુષ્ય પ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે. ખીજી પ્રકૃતિએ તે ભવમાં વેદાય અને અન્ય ભવમાં પણ વેદાય. ૦૧૩ પ્ર. કર્મ ઉદય કેટલા પ્રકારે છે ? ઉ ઉદ્દય બે પ્રકારે છે. એક પ્રદેશાધ્ય; અને ખીજો વિપાકાય, વિપાકાય બાહ્ય (દેખીતી) રીતે વૈદાય છે; અને પ્રદેશાય અંદરથી વૈદાય છે. ૭૧૪ પ્ર. કર્મનો સ્થિતિબંધ કેટલા કાળનેા પડે ? . જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મીની સ્થિતિ, જધન્ય અંતમુની અને ઉત્કૃષ્ટી ત્રીશ ક્રોડાક્રોડી સાગરેાપમની છે. તે ત્રણે કર્મના આબાધાકાળ ત્રણ હજાર વર્ષના છે. સાતાવેદનીય કર્મની સ્થિતિ જધન્ય ૨ સમયની અને ઉત્કૃષ્ટી ૧૫ ક્રોડાક્રોડ સાગરની છે. આબાધાકાળ કરે તા જધન્ય અંતર્મુ દૂ અને ઉત્કૃષ્ટો દોઢ હજાર વર્ષના છે. આસાતાવેદનીય કમ ની સ્થિતિ જધન્ય ૧૨ મુદ્દતની અને ઉત્કૃષ્ટી ત્રીશ ક્રોડાક્રોડી સાગરની છે. વૃત્તિના વ્યભિચાર એ જ કબંધનું કારણ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy