SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ૭૦૯ પ્ર. અનુભાગબંધ એટલે શું ? ઉ. કર્મોનું ફળ તીવ્ર કે મંદ બંધાવું તેને અનુભાગબંધ કહેવાય છે જ્યારે કષાય અધિક હોય છે ત્યારે પાપકર્મોમાં અનુભાગ વધારે અને પુણ્યકર્મોમાં અનુભાગ ઓછો પડે છે. ૭૧૦ પ્ર. બંધના એ ચાર પ્રકારનાં સ્વરૂપ દષ્ટાંતપૂર્વક સમજાવો. ઉ. આપણે લાડુનું દષ્ટાંત લઈએ. જેમ કોઈ વૈદ્ય ભાતભાતની ઔષધિ નાખી જુદી જુદી અનેક જાતના લાડુ બનાવે તેમાંથી કઇ કાઈ લાડુને ગુણ અથવા સ્વભાવ એ હોય છે કે તે ખાવાથી વાયુના રોગ મટે, કઈ લાડુ ખાવાથી પિત્ત મટે, અને કઈ લાડુથી કફ મટે, કેઈ લાડુ શરીરને પુષ્ટ કરે, એવી જ રીતે ? (૧) પ્રકૃતિબંધ : એટલે કેટલાંક કમેને સ્વભાવ આત્માના જ્ઞાન ગુણને રોકવાને હય, કેઈને દર્શન ગુણ રોકવાને સ્વભાવ હોય, કઈ કર્મ શાતા. કે આશાવેદનીય આપવાના સ્વભાવવાળું હોય તેને પ્રકૃતિ કહે છે. મૂળ પ્રકૃતિ આઠ છે. (જ્ઞાનાવરણીય આદિ) ને ઉત્તર પ્રકૃતિ ૧૪૮ છે. (૨) સ્થિતિબંધ : જેમ ઉપર કહેલા લાડુમાં જે જે ગુણ હોય તે તે ગુણે અમુક મુદત સુધી રહે છે. કોઈ લાડુમાં તે ગુણ ૧૫ દિવસ તો કાઇમાં માસ તે કઈ લાડુમાં એક વર્ષ સુધી તે ગુણ રહે છે, તેવી રીતે બે સમયથી ૭૦ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિનાં કર્મ જીવ બાંધે છે અને તેને સ્થિતિબંધ કહેવાય છે. (૩) અનુભાગબંધઃ હવે જેમ ઉપરોક્ત લાડુઓમાં કઈ લાડુ મીઠે હોય, કોઈ કડ હેય અને કઈ તી હોય તેવી રીતે કઈ કઈ કર્મ ઉદય આવતાં તેનાં કાળ, સ્વભાવ, ઉદ્યમ, નસીબ ઔર ભાવિ બળવાન; પાંચ કારણ જબ મિલે, તબ કાર્ય સિદ્ધિ નિદાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy