SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ ૬૯૦ પ્ર. વિરતિ” તથા “અવિરતિના અર્થ શું? તે કેટલા પ્રકારે છે ? ઉ. “વિરતિ” એટલે “મુકાવુ”, અથવા રતિથી વિરુદ્ધ, એટલે રતિ નહિ તે. અવિરતિમાં ત્રણ શબ્દના સબંધ છે. અ+વિ+રતિ=અ= નહીં+વિ=વિરુદ્ધ+રતિ પ્રીતિ, એટલે પ્રીતિ વિરુદ્ધ નહિ તે “અવિરતિ” છે. તે અવિરતિષ્ણુ ભાર પ્રકારનુ છે. મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિમૂ ળ થતું નથી, એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણુ ખસે તે અવિરતિપણાને જવું જ જોઇએ એ નિઃસ ંદેહ છે. બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તા પણ જો અભ્યંતર છે તા સહેજે બહાર આવે છે. ૬૯૧ પ્ર. અવિરતિભાવના બાર ભેદ બતાવેા. ઉ. પાંચ ઈન્દ્રિય અને મનને વશ ન રાખવુ, તથા પૃથ્વી આદેિ છ કાય જીવાની રક્ષાના ભાવ ન કરવા, એમ બાર પ્રકારના અવિરતિ ભાવ છે. અથવા હિંસા, અસત્ય, ચારી, કુશીલ અને પરિગ્રહ એ પાંચ પાપ અવિરતિ ભાવ છે. ૬૯૨ પ્ર. પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઇ, પર ંતુ જીવરાશિ અથવા જડ વસ્તુ પ્રત્યે જે પ્રીતિ છે તેનુ નિવૃત્તિપણું ઉપરના બાર પ્રકારની અવિરતિમાં આવતુ નથી તે કેમ ? ઉ. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. અને તે પદાર્થ ની પદાર્થ જ્યાં સુધી તા તે જીવને તે ૨૯૩ પ્ર. કાઈ જીવ કંઈ પદાર્થ યેાજી મરણ પામે, ચેજના એવા પ્રકારની હાય કે તે યાજેલા રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે, પાપક્રિયાના બંધ ચાલુ રહે અને કેટલા ભવ સુધી રહે ? ઉ. તે જીવને અવિરતપણાની પાપક્રિયા ચાલી આવે છે; જો કે ખીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યેાજના કરેલી છે તેની તેને ખબર નથી તે! પણ, તથા હાલના કષ્ટ કરો સજમ ધરા, ગાળા નિજ દૈહુ; જ્ઞાનદશા વિષ્ણુ જીવને, નહિ દુ:ખને છેતુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy