SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૬૮૫ પ્ર. યોગ એટલે શું ? ઉ. વેગ એટલે આત્મા અને ક્રિયાનું જોડાણ. આત્માનું મન સાથે જોડાણ તે મનેયોગ એટલે વિચાર. આત્માનું વચન સાથે જોડાણ તે વચનયોગ એટલે વાણી અને આત્માનું કાયા સાથે જોડાણ તે કાયા વેગ એટલે વર્તન. એગ એટલે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ. મન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશ સકંપ થાય અને કર્મોનું ખેંચાણ થાય, તેને યોગ કહે છે. પંદર. પ્રકારના એવા યોગ છે. એક સમયમાં એક યોગ હોય છે. ૬૮૬ પ્ર. યેગના મુખ્ય ભેદ કહે. ઉ. મન, વચન, કાયા. ૬૮૭ પ્ર. યોગના પંદર પ્રકાર કહે. ઉ. ચાર મનેયોગ : ૧. સત્ય મનગ, ૨. અસત્ય મનગ, ૩. મિશ્ર મનગ, ૪. વ્યવહાર મનોગ. ચાર વચનયોગ : ૧. સત્ય વચનયોગ, ૩. અસત્ય વચનોગ, ૩. મિશ્ર વચનોગ, ૪. વ્યવહાર વચનગ. સાત કાયા વેગ : 1. દારિક કાયા યોગ, ૨, ઔદારિક મિશ્રા કાયા ગ, ૩. વક્રિયિક કાયા ગ, ૪. વક્રિયિક મિશ્ર કાયા યોગ, ૫. આહારક કાયા ગ, . આહારક મિશ્ર કાયા યોગ, ૭. કાશ્મણ કાયા ગ (૪+૪+૭=૧૫). ૬૮૮ છે. આજકાલ બધા “ગ” કરવાની વાતો કરે છે અને તે માટે તેના વર્ગમાં જોડાય છે તે મને મુખ્ય અર્થ શું છે ? ઉ. મોક્ષ સાથે જોડાણ તે યુગ. આત્માની વૃત્તિ આત્મામાં શુદ્ધ. આત્મસ્વભાવમાં જોડાય તે યોગ. તે જોડનાર આત્માથીઓ તે યોગીઓ. જે વીતરાગને પુણ્ય અને પાપ બંને ફળ આપ્યા વગર અવિપાક નિર્જરારૂપે ખરી જાય છે તે યેગી કહેવાય છે. ૬૮૯ પ્ર. વેદ કયા અને કેટલા ? ઉ. ત્રણ, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ જેનાથી ક્રમથી પુરુષગ, સ્ત્રીભેગ, | કે ઉભયભેગની ઈચ્છા થાય છે. સમકિતદષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ; અંતરથી ત્યારે રહે, જિમ વાવ ખિલાવત બાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy