SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કબંધ અને કર્મ ફળ ૬૮૪ પ્રકર્મબંધનાં કારણેા ક્યાં ? ૩. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ એ પાંચ કર્મીબંધનાં કારણેા છે. (જુઓ પ્રશ્ન પપ) કાઈ ઠેકાણે પ્રમાદ સિવાય ચાર કારણ દર્શાવ્યાં હેાય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરિત અને ફ્લાયમાં પ્રમાદને અંતભૂત કર્યો હોય છે. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી ચેાગનુ ચલાયમાનપણું થાય છે. યાગનુ ચલાયમાનપણું તે આશ્રવ, અને તેથી ઉલટું તે સંવર આત્મપરિણામની કંઈપણુ ચપળ પરિણતિ થવી તેને તીય કર કમ્” કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગને દૂર કરવાના ક્રમ એવા છે કે પહેલાં મિથ્યાત્વ દૂર થાય છે, તેના પછી ક્રમશઃ અવિરતિ, પ્રમાદ, કષાય તથા યાગ દૂર થાય છે. મિથ્યાત્વથી માંડી યાગ સુધીના પાંચે હેતુએમાં જ્યારે પૂર્વ પૂર્વના બહેતુ હોય ત્યારે તેના પછીના બધા તા હેાય છે જ; જેમ કે, મિથ્યાત્વ હોય ત્યારે અવિરતિ આદિ ચાર, અને અવિરતિ હોય ત્યારે પ્રમાદ આદિ ત્રણ હોય. પણ જ્યારે પછીના હોય ત્યારે આગલે! હેતુ હોય અને ન પણ હોય, જેમકે, અવિરતિ હોય ત્યાં પહેલે ગુણસ્થાને મિથ્યાત્વ હાય, પરતુ ખીજે, ત્રીજે, ચેાથે ગુણસ્થાને અવિરતિ હોવા છતાં મિથ્યાત્વ નથી હોતું; એ રીતે ખીન્ન વિષે પણ ઘટાવી લેવું. 'સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મેાક્ષમામાં આ પાંચે બધનાં કારણેાના અભાવ અવશ્ય આવી જાય છે. જેવી રીતે સમ્યક્દર્શન-જ્ઞાનમાં તા મિથ્યાત્વના અભાવ છે અને સમ્યક્ચારિત્રમાં અવિરતિ, પ્રમાદ, ફ્લાય તથા યાગના અભાવ છે. આ પ્રમાણે બંધનાં પાંચે કારણાના અભાવરૂપ મેાક્ષમાર્ગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy