SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પિતાની શિથિલતા જાણું પોતાને બીજા સારા કરતાં જુદા પાડતા, જ્યારે હાલના કાળે તેમ બનતું નથી. અર્થાત પોતે સ્વછંદી અને શિથિલ હોવા છતાં બીજાની ઉપર પિતાની અધિકતા બતાવે છે, એ છે આ કાળની મહત્તા. ૬૮૨ પ્ર. જીવ જોરદાર છે કે કર્મ જોરદાર છે ? ઉ, જીવ જોરદાર છે પણ કર્મ તેવા નથી. ફ૮૩ પ્ર. લેકે કહે છે કે ફળ તે ઈશ્વર આધિન છે અને પુરુષાર્થ જીવ આધિન છે. તે શું તે બરાબર છે ? છે. તે બેટી માન્યતા છે. ઈશ્વર જેવી કેાઈ ત્રાહિત શક્તિ નથી, તેમ ઇશ્વર ફળદાતા નથી.. ર્તા ઈશ્વર કેઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દેષ પ્રભાવ.” “ફળ દાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર.” જીભ જુઓ નરમાશથી, રહી છે વચ્ચે દાંત; કેાધ કરે કારમી, માર ખાય ધરી ખાંત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy