SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ ઉ. અલબત્ત ઘણા છે સમ્યક્ત્વથી ખસ્યા છે. ૬૭૮ પ્ર. તે એ ખસવાનું કારણ શું ? ઉ. એ અનંતાનુબંધીચેકડી અને અજ્ઞાનની પ્રબળતાથી જીવ સમ્યકૃત્વ (વિતરાગ માર્ગની રુચિ)થી ખસી જાય છે કારણ કે જેને જગતની મહત્તા, સૌંદર્ય, દંભ વગેરે જોઈ અનેક વિકલ્પો અને આકાંક્ષાઓ થાય છે ને વિતરાગ દર્શનની સત્યતા તેને ભાસતી નથી. ચારિત્ર મેહનીયને આવેશ આવતાં જ ચારિત્રથી ખસી ગયા છે. કેટલાકને ક્રોધ, લોભ, વગેરેમાં ઝનૂન આવે છે. કેટલાકને વિષય -મોહને અંગાર ઉદ્ભવે છે, જેને જીવ થડે પણ દબાવી શકતો નથી, અર્થાત જીવો મોહની પ્રબળતા વધતાં ચારિત્રથી ખસે છેને એ ચરિત્ર વિચાર વીતરાગ દર્શનને વગોવે છે. ૬૭૯ પ્ર. વર્તમાનકાળે ચોથું, પાંચમું અને છ છવસ્થાનક હશે કે ? ઉ. આ કાળે આ ક્ષેત્રમાં છવો છઠ્ઠા સુધી છે. કદાચ વખતે સાતમું હોય તે હેય. આગમ કહે છે કે, દર્શન શ્રાવક, વ્રતધારી શ્રાવક ને સર્વ વ્રતધારી સાધુઓ પાંચમા આરામાં છે. ૬૮૦ પ્ર. તત્વચર્ચા-સ્વાધ્યાયમાં રહેનાર સ્વાર્થસિદ્ધિના દેવો કરતાં પાંચમા. ગુણસ્થાનવાળા પશુને શાંતિ વિશેષ હોય છે તેમ કહેવાય છે તે. શું બરાબર છે ? ઉ. પાંચમા ગુણસ્થાનવાળા પશુને બે કષાય (અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીય)ને અભાવ હોવાથી ચોથા ગુણસ્થાનવાળા દેવ કરતાં શાંતિ (આનંદ, ઉલ્લાસ) વિશેષ હોય છે. ચેથાવાળા દેવ શુભમાં હોય છતાં શાંતિ ઓછી છે અને પાંચમાવાળા પશુ કે. મનુષ્ય અશુભમાં હોય છતાં તેને શાંતિ વિશેષ છે. (સર્વાર્થસિદ્ધિના દેવે ચેથા ગુણસ્થાને જ હોય છે.) ૬૮૧ પ્ર. આ વર્તમાન કાળે આમ શિથિલતા અને મંદતા છે તે ગયા કાળે પણ તેમ હતું શું ? ઉ. ગયા કાળે પ્રમાદ, મેહ વગેરે હતા પરંતુ જીવો સુપાત્ર હોવાથી બીજાની ભૂલ માફ કરવી સહેલી છે, પરંતુ આપણું || ભૂલ કાઢનારાઓને માફ કરવા મુશ્કેલ છે, ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy