SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ માન પથ્થરના સ્તંભ સમાન છે. પથ્થર ભાંગે પણ નમે નહીં. બીજુ માન અસ્થિ-હાડકાના સ્તંભ સમાન છે. ત્રીજું માન કાષ્ટના સ્તંભ તુલ્ય છે અને ચોથું માન નેત્ર–નેતરના સ્તંભ સમાન છે. પહેલી માયા, વાંસના મૂળ જેમ ઊંડા તેમ ઊંડી હોય છે. બીજી માયા ઘેટાના શિંગડા જેવી ઊંડી, ત્રીજી માયા બળદના મૂતર જેવી અને ચોથી માયા વાંસની છેઈ જેવી હોય છે. પહેલે લેભ-કૃમિ રાગ જે જાય નહીં, બીજે લેભવરસાદના કાદવ જે, ત્રીજો લેભ ગાડાનાં ઉજણ જે, ચે. લેભ-હળદરને રંગ જે. ૬૭૫ પ્ર. અનંતાનુબંધી કષાય (ચેકડી) મરતાં સુધી રહે છે તે જીવ સમ્યક્ત્વ કેમ પામે ? ઉ. એ ચાર કષાયને વિજય કર ઘણું જ કઠિન છે. એ ચોકડી ભેદાય એટલે જેમ કોઈ કિટલે દઢ ને કઠિન હોય છે પણ છિન્નભિન્ન થતાં નગરમાં કોઈ પણ પેસી શકે છે, તેમ જીવને મહાભાગ્યે પુરુષાર્થની પ્રાપ્તિ થાય તે એ કષાય ચોકડી ઢીલી થઈ જાય છે, તે વખતે મિથ્યાત્વ મોહનીય વગેરે ત્રણે ઢીલી પડે છે. નહિ તે નહિ. ૬૭૬ પ્ર. ઢીલી એટલે શું અને ઉપશમ–લાયક એટલે શું એ જરા સ્પષ્ટ રીતે સમજાવો ? ઉ. પ્રકૃતિ ઢીલી, છિન્ન-ભિન્ન અથવા ભેદ વગેરે ક્ષયપશમ શબ્દના પર્યા છે. પ્રકૃતિને ઉપશમ એટલે અદશ્ય હાય પણું ગુપ્ત હોય, દેખાય નહીં. ક્ષેપક કે ક્ષાયકને અર્થ તે પ્રકૃતિને સર્વથા નાશ, એટલે જે જીવ ચેથા છવસ્થાનકે પહેચે છે તે જીવ એ સાત પ્રકૃતિને ક્ષયોપશમ એટલે શિથિલ કરે છે પણ અદશ્ય (ઉપશમ) કે નાશ કરતા નથી. જો તેમ કરે તે એ પ્રકૃતિ જીવને તે સ્થાનકે ફરી ઉદય આવે નહીં; પરંતુ આ જગ્યાએ એ પ્રકૃતિ આવે છે ને જાય છે પણ સમ્યક્ત્વ પામી શકે છે, ૬૭૭ પ્ર. ઘણા જીવો શું સમ્યકત્વથી ખસી ગયા નથી ? અને જે ગયું તે જે મારું હોય તે જાય નહી મારુ હેય નહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy