SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ પિતાને સ્વભાવમાં ઉપયોગની રૂચિ અને એકાગ્રતા થતાં જ કેધાદિ આશ્રવ નિવૃત્ત થાય છે અર્થાત સમ્યકજ્ઞાન પ્રગટ થતાં જ અજ્ઞાનથી જે કર્મબંધ થતું હતું તે અટકી જાય છે. ૬૭૧ પ્ર. એ સાતને ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય ? ઉ. ચેથાથી સાતમા જીવ સ્થાનક સુધી માત્ર એક જ ક્ષયોપશમ પદ્ધતિ છે; નહિ કે ત્રણ કારણ જીવ ત્યાં સુધી ક્ષયોપશમના લીધે અનેક વખત આવે છે. એટલા સ્થાનકમાં પુનઃ પુનઃ જીવ આવ-જા કરે છે ને તે પણ અનેક વખત થાય છે. ૬૭૨ પ્ર. તે પછી ક્ષાયક અને ઉપશમમાર્ગ ત્યાં નથી તે કયાં છે ? ઉ. એ બે માર્ગ તદ્દન આઠમાથી શરૂ થાય છે ને તે માર્ગમાં જીવ બહુ વખત આવતો નથી. ક૭૩ પ્ર. કષાયને ચાર પ્રકારે કહ્યા છે તે તે કેવા ચડ-ઉત્તર રૂપે કહ્યા છે? ઉ. પહેલા કષાય ચાર છે. તેને અનંતાનુબંધી કહે છે. તે ઘણે ગાઢ છે. એ ફોધ છવ કરે તે એ ક્રોધ કઈ રીતે શમતે નથી. જેમ કઈ પહાડ ફાટે ને તે જેમ ભેગે થતું નથી તેમ આ ધ રહે છે. બીજે કેધ ગાઢ એટલે અપ્રત્યાખ્યાનીય (પ્રત્યાખ્યાન આવવા દે નહીં) છે. તે તળાવમાં ફાટ પડથા સમાન છે. એ ફટ બાર માસે પડે છે. ત્રીજે ક્રોધ તેનાં કરતા મંદ એટલે પ્રત્યાખ્યાનવરણીય (પ્રત્યાખ્યાન પૂર્ણ થવા ને આપે) છે. આ ક્રોધ રેતીમાં લીટી કરવા બરાબર છે, એ લીટી પવન થતાં ભૂંસાય છે. બીજા કરતાં એ ક્રોધ એ છે વખત (ચાર માસ લગભગ) રહે છે. ક્રોધ તે કરતાં પણ મંદ સંજવલન કહેવાય છે. ઘાસના ભડકાની માફક જેમ એકદમ ભડકે થાય છે ને ઓલવાઈ જાય છે તેની માફક થડા વખતમાં શાંત થઈ જાય છે અથવા પાણીમાં લીટી સમાન હોય છે. એની સ્થિતિ પંદર દિવસની હોય છે. ક૭૪ પ્ર. માન, માયા ને લેભ પણ એ પ્રકારે ચડતા ઉતરતા છે કે કેમ? ઉ. હા, એ જ પ્રમાણે જેમ ચાર જાતના કોંધ કહ્યા તેમ જ માન, માયા અને લેભ એ જાતિ પ્રમાણે સ્વભાવમાં હોય છે. પહેલું ઉપજે મેહવિકલપથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy