SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ૬૫ પ્ર. ચારિત્રમેહ શબ્દથી રાગ દ્વેષનું સૂચન થાય છે તે કેવી રીતે ? ઉ. કષાયમાં ઝેધ, માન એ બે ઠેષના અંશ છે અને માયા, લાભ એ બે રાગના અંશ છે. નેક્ષામાં સ્ત્રી વેદ, પુરુષવેદ અને નપુંસક વેદ એ-ત્રણ વેદ તથા હાસ્ય અને રતિ એ બે, (એમ પાંચ નેકષાયો) રાગના અંશ છે. અરતિ અને શેક-એ બે તથા ભય અને જુગુપ્સાએ બે (એમ ચાર નેકષયે) દૈષના અંશ છે. ૬૬૬ પ્ર. જીવ ચોથા જીવ સ્થાનકે તો પછી કેમ નથી આવતું ? ઉ, અંનતભવ કરાવનાર પહેલી ચેકડી કષાય હોવાથી જીવ વીતરાગ માર્ગને ઓળખી શકે નહીં. ૬૬૭ ક. એ એને ગુણ છે ? ઉ. એ કષાય એટલો જોરદાર છે કે જીવને સંસારમાં રાખવા ઘણી મદદ કરે છે. એ કષાયથી સંસાર ઘણે જ પ્રિય લાગે છે. તે જીવને ગાઢ મેહ હોય છે. જીવ પરલોકગામી . જીવ છવભાવે અવિનશ્વર છે. આ કષાયથી સમજાતું નથી. ૬૬૮ પ્ર. એ વાત તે મિથ્યાત્વ સ્વભાવની છે. કષાયને કેમ લાગે વળગે ? ઉ. કષાય ચેકડીનું જોર વધારે હોવાથી મિથ્યાત્વાદિ મોહ જોરદાર થાય છે. અનંતાનુબંધી કષાય શિથિલ થાય તો જ મિથ્યાત્વ મેહનીય પ્રકૃતિ ઢીલી પડે. ૬૬૯ છે. કેટલી પ્રકૃતિને ક્ષયોપશમ થાય તો જીવ ચોથા જીવ સ્થાનકે આવે ? ઉ. અનંતાનુબંધી ચાર અને મિથ્યાત્વ મેહનીય ત્રણ, એ સાત સાથે રહે છે તેને ભેદ થાય એવું આવડે તે જીવ ચોથા જીવ સ્થાનકે આવે. ક૭૦ પ્ર. પહેલાં કેધાદિ કષાયથી નિવૃત્ત થયા હોય અને પછી જ ભેદજ્ઞાન થાય અને ચોથા ગુણસ્થાને પહોંચે તે ક્રમ બરાબર છે ને ? ઉ. આ વાત બિલકુલ અસંભવ-મિશ્યા છે. જે સમયે સમ્યજ્ઞાન પ્રગટ થાય છે તે સમયે કેધાદિની નિવૃત્તિ થાય છે. બંનેને સમકાળ છે. પ્રથમ-પશ્ચાત (આગળ પાછળ) છે જ નહીં. અવિનાભાવી રૂપથી એક સાથે છે. ઉપયોગ પરમાં એકાકાર છે, તેમાંથી ખસીને જે સમયને બરબાદ કરે છે તેને સમય બરબાદ કરી નાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy