SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ . જ્ઞાનાવરણીય તથા દર્શાનાવરણી કર્માંના અમુક ક્ષયાપશમ થવાથી ઈન્દ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે. સામાન્યપણે મનુષ્યપ્રાણીને પાંચ ઇન્દ્રિયની લબ્ધિના ક્ષયાપશમ હોય છે. તે ક્ષયેાપશમની શક્તિ અમુદ્ધ ન્યાતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. શક્તિની અમુક હદ આવી જાય તે વ્યાહતિ કહેવાય છે. અંધકારથી કે અમુક છેટે વસ્તુ હાવાથી તે પદાર્થ જોવામાં આવી શકે નહીં. કેમ કે ચક્ષુ ઈન્દ્રિયની ક્ષયાપશમલબ્ધિને તે હદે અટકવું થાય છે. અર્થાત્ ક્ષયાપશમની સામાન્યપણે એટલી શક્તિ છે. અંધારામાં ન દેખવુ' તે મંદ દર્શોનાવરણીય કર્મોના કારણે કહેવાયું. સ્પર્શથી શ્રવણ પ ́ત પાંચે ઇન્દ્રિયની લબ્ધિ મનુષ્યયેાનિમાં આવે ત્યારે હોય છે. પાંચ ઇન્દ્રિયની શક્તિ અધા મનુષ્યને છે, પણ કાઈને એછી અને કાર્યને વધારે હોય છે. પછી જન્મથી આંધળા હોય તેાય એને લબ્ધિ છે, તેથી પંચેન્દ્રિય કહેવાય છે. કાને ન સાંભળે તાય એને લબ્ધિ તા છે. સાધન બગડી ગયું છે એનું કારણ પણ કર્મ છે. જ્ઞાનાવરણીય કર્મ એવું બાંધ્યું હોય તા પછી એને એવી લબ્ધિ જ ન થાય અને ઇન્દ્રિય નામક એવા પ્રકારનુ હોય કે સાધન ખેાડવાળાં થાય કે બગડી જાય, જ્ઞાનાવરણીય જ્ઞાન ગુણ ઉપર આવરણ કરે છે અને નામકર્મ ઈન્દ્રિય ઉપર આવરણ કરે છે. ૬૪૧ પ્ર. ચારિત્ર મેાહનીય કર્મ એટલે શું? ૩. ચારિત્રમાં રહેતાં અટકાવનારૂં કર્યું. જીવને ચારિત્ર પાળવામાં મૂંઝવે તે ચારિત્ર મેાહનીય છે. ૬૪૨ પ્ર. ચારિત્ર એટલે શું ? ઉ. પેાતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી, રાગ દ્વેષ મેાહનાં વિદ્ધાથી રહિત થઈ જવું તે નિશ્ચય સભ્યશ્ચારિત્ર છે જ્યાં સુધી આત્માના અનુભવ ન થાય ત્યાં સુધી નિશ્ચય સભ્યશ્ચારિત્રના ઉય થતા નથી. ૬૪૩ પ્ર. સયમ, નિયમ, વ્રતાદિ તે ચારિત્ર ન કહેવાય ? ઉ. તે વ્યવહાર ચારિત્ર છે. પેાતાના આત્મામાં રમણ કરવુ` તે નિશ્ચય ચારિત્ર છે. નિશ્ચય ચારિત્ર વિના સાચું વ્યવહાર ચારિત્ર હોઈ શકે “કર્તા મટે તા છૂટે કર્મ, એ છે મહાભજનના મ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy