SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ૬૩૩ પ્ર. દર્શનાવરણીય કર્મ એટલે શું ? ઉ. દર્શન એટલે આત્માના દેખવાના ગુણને રોકનારું કર્મ ૬૩૪ પ્ર. દર્શન કેટલાં ? - ઉ. ચાર; ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. ૬૩૫ પ્ર. એ ચારે દર્શનની વ્યાખ્યા કહો. ઉ. ચક્ષુ વડે દેખવું તે ચક્ષુદર્શન, ચક્ષુ વગર બીજી ઈન્દ્રિયથી દેખવું - તે અચક્ષુદર્શન, મર્યાદામાં રહેલાં રૂપી દ્રવ્યને ઈન્દ્રિયેની અપેક્ષા વિના દેખવા તે અવધિદર્શન, તથા સર્વ પદાર્થને સમય સમય પ્રત્યક્ષ દેખવા તે કેવળદર્શન. ૬૩૬ પ્ર. વેદનીય કર્મના કેટલા ભેદ છે? ઉ. બે, સાતવેદનીય અને અસતાવેદનીય. ૬૩૭ ક. સાતાદનીય અને અસતાવેદનીય એટલે શું ? ઉ, સુખને અનુભવ કરાવે તે સાતાદનીય અને દુઃખને અનુભવ કરાવે તે અસાતા વેદનીય. સુધા, તૃષા એ મેહનીય નહીં પણ વેદનીય કર્મ છે. ૬૩૮ પ્ર. મેહનીય કર્મના મુખ્ય ભેદ કેટલા ? ઉ. બે, દશન મેહનીય અને ચારિત્ર મેહનીય. ૬૩૯ પ્ર. દર્શન મેહનીય કર્મ કેને કહેવાય? ઉ. દર્શન તે સમ્યગુદર્શન (સમકિત) થવા દેવામાં આવે આવનારું કર્મ. દર્શન મેહ એટલે રૂપ, રસ, ગંધ આદિ પુદગલના ધર્મ છે અને જાણવું, દેખવું, સ્થિર થવું એ જીવન ધર્મ છે, તેમાં ભેદ નહીં રાખતાં તદાકાર થવું તે. દેહમાં વ્યાધિ પીડા થાય ત્યારે મુંઝવણ આવે છે, ગભરાટ થાય છે, તે દર્શનમેહને લીધે થાય છે. ૬૪. પ્ર. એક મનુષ્યપ્રાણ દિવસને વખતે આત્માના ગુણવડીએ અમુક હદ સુધી દેખી શકે છે, અને રાત્રિના વખતે અંધારામાં કશું દેખતે નથી. રાત્રે આત્માના ગુણ ઉપર આવરણ આવી જતું હશે ? કે દેખવું એ આત્માને ગુણું નહીં પણ સૂરજ વડીએ દેખાય છે ? ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. એ ભગવતને લેભ શા માટે હશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy