SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ ૬૨૬ શ્ર સિદ્ધ ભગવંતને અનતું સુખ છે અને આપણને નથી તેનું શુ કારણ? ઉ. આપણને વેદનીય ક` કે જે મધ તથા અફીણું ખરડથા ખડગ સમાન છે તે નડે છે અને સિદ્ધ ભગવ ંતે તે વૈદ્યનીય કમાં ખપાવ્યું છે. ૬૨૭ પ્ર. આપણામાં ક્રેાધ, માન, માયા, લેાભ વગેરે કષાયા છે અને સિદ્ ભગવંતને નથી તેનુ શું કારણ ? ઉ. આપણે મેાહનીય ક` કે જે મદિરાપાન સમાન બેભાન બનાવનારું છે તેને વશ છીએ અને સિદ્ધ ભગવતે મેાહનીય કમ સથા ખપાવ્યું છે. ૬૨૮ પ્ર. સિદ્ધ ભગવાનને જન્મ, જરા, મરણુ નથી તેનુ શું કારણ? ઉ. સિદ્ધ ભગવાને આયુકતા ક્ષય કર્યો છે. ૬૨૯ પ્ર. આપણે નારકી, તિય થ, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિમાં ભટકીએ છીએ અને સિદ્ધ ભગવાન સિદ્ધ શિલાએ સ્થિર છે તેનું શું કારણ ? ઉ. આપણે નામમાં ખપાવ્યું નથી અને સિદ્ધ ભગવાને નામક ના ક્ષય કરેલે છે. ૬૩૦ પ્ર. આપણે ઊંચનીચ ગાત્રે જન્મ લઈએ છીએ અને સિદ્ધ ભગવંત આત્માના અગુરુલઘુ ગુણને પામ્યા છે તેનું શું કારણ ? ઉ. આપણે ગાત્ર કર્મને વશ છીએ અને સિદ્ધ ભગવંત તે કખ ધમાંથી મુક્ત થયા છે. ૬૩૧ પ્ર. આપણને ઇચ્છિત કાર્ય અથવા અ સાધવામાં વારંવાર વિઘ્ન નડે છે તેનુ શું કારણ? ઉ. આપણને અંતરાય કર્મોના બંધ છે તેથી ઈચ્છિત કાર્યમાં ધણી વાર નિષ્ફળતા મળે છે. ૬૩૨ પ્ર. જ્ઞાનાવરણીય કમ એટલે શુ? ઉ. આત્માને જે નાયક સ્વભાવ છે તેને રાકનારું અને આવરણ લાવનાર કર્મ . આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિશ્ યુનિ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણા એવા જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy