SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ ઉ. આ કર્મીના સ્વભાવ પડદો, દ્વારપાળ, તલવાર, મદ્ય, હડ(લાકડુ), ચિતારા, કુંભાર અને ભડારી જેવા છે. નાવરણીય જ્ઞાનાવરણીય કર્મ પડદાની જેમ નાનને રાકે છે. કર્મો દ્વારપાળની જેમ રાજાનાં દર્શન કરવામાં રુકાવટ કરે છે. વેદનીય કર્મ તલવારની ધાર ઉપર લાગેલ મધ ચાટવા જતાં ભ કપાવાની જેમ અસહ્ય દુઃખ ઉત્પન્ન કરે છે. મેાહનીય કર્મ દારૂ પીવાથી મનુષ્યને જેમ ખેહેાશ કરે છે. આયુકના યથી હડ (ખાડા)માં નાંખેલી વ્યક્તિ જેમ મુકરર સમય સુધી શરીરમાં ગાંધાઈ રહે છે. નામકર્માંના ઉદ્યથી ચિતારાના વિવિધ પ્રકારના ચિત્રાની જેમ વિવિધ પ્રકારના દેહાની રચના થાય છે. ગેાત્રકમ ના ઉદ્દયથી કુંભારનાં નાનાં મોટાં વાસણા જેમ જીવ ઉચ્ચ કે નીય ફૂલ પ્રાપ્ત કરે છે. અંતરાય કના ઉદયથી જેમ ભંડારી (ખજાનચી) દાન દેતાં અને ભિક્ષુકને લેતાં રશકે તેમ દાન લાભાદિમાં બાધા ઊભી થાય છે. ૬૧૩ પ્ર. કર્મના મુખ્ય આઠ ભેદ ખતાવ્યા છે પણ તેના ખીજા કેટલા ભેદ છે ? ઉ. આઠ કર્મીના ૧૪૮ ભેદ છે. ૬૧૪ પ્ર. કના ૧૪૮ ભેદ અથવા પ્રકાર સક્ષિપ્તમાં કહે, . જ્ઞાનાવરણના પાંચ ભેદ; દનાવરણના નવ ભેદ; વેદનીયના બે ભેદ; મેાહનીયના ૨૮ ભેદ; આયુના ચાર ભેદ; નામકર્મના ૯૩ ભેદ, ગાત્ર કમના બે પ્રકાર અને અંતરાયના પાંચ પ્રકાર, જેવાં પરિણામ હાય છે તેવી પ્રકૃતિ બંધાય છે. સાતાવેદનીયની એક પ્રકૃતિ, તિય ચ, મનુષ્ય, દેવ એમ આયુની ત્રણ પ્રકૃતિ, સુભગ, સુસ્વર, યશકીતિ, તીથ કર આદિ નામ કર્મીની ૩૭ પ્રકૃતિ, ઉચ્ચગેાત્રની એક પ્રકૃતિ, એમ ૪ર પુણ્ય પ્રકૃતિ હેાય છે અને બાકીની બધી પાપપ્રકૃતિ હોય છે. (જુએ પ્રશ્ન ૬૪૫) ૩૧૫ પ્ર. કર્માંના ૧૪૮ પ્રકાર ગણાવ્યા તેમાંથી કેટલા પ્રકારે જીવને બંધ થાય છે ? જગતમાં રૂડ' દેખાડવા માટે સુમુક્ષુ કંઇ આચરે નહી', પણ રૂડુ` હોય તે જ આચરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy