SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ઉ. એમાંથી બધને યાગ્ય ૧૨૦ ગણાય છે. ૬૧૬ પ્ર. શું દરેક જીવને ૧૨૦ પ્રકારે બંધ પડે ? ઉ. ના; જેમ જેમ જીવ ગુણસ્થાનાામાં વધતા જાય તેમ આછા કર્માના બંધ કરે છે. મદ ષાયમાં ધાગ્ય કર્મામાં સ્થિતિ થડી પડે છે અને પુણ્યને અધિક ધ થાય છે તથા તેમાં અનુભાગ અધિક પડે છે. ૬૧૭ પ્ર. દરેક ગુણસ્થાનમાં કેટલા પ્રકારે બુધ પડે તે કહા ? ઉ. (૧) મિથ્યાત્વ ગુણસ્થાનમાં ૧૨૦માંથી ૧૧૭ના બંધ થશે. (૨) સાસાદનમાં ૧૦૧ને બંધ થાય છે. નીચેની ૧૬ના બધ થતા નથી. (૩) મિશ્રમાં :- ૧૦૧માંથી નીચેની ૨૭ સિવાય ૭૪ના બંધ થાય છે. (૪) અવિરત સમ્યક્ત્વમાં ૭૪માં મનુષ્યાયુ, દેવાયુ, તીથંકર મળીને ૭૭ના બંધ થાય છે. ૪૩ પ્રકૃતિને બંધ થતા નથી. (૫) 'દેશ વિરતમાં ૭૭માં ૧૦ ઓછી ૬૭ના બંધ થાય છે. (૬) પ્રમત્તવિરતમાં ૬૭માં ૪ એછી ૬૩ના બંધ થાય છે. (૭) અપ્રત્તમવિરતમાં ૬૩માં ૬ ટીને અને બે ઉમેરીને પના બુધ થાય છે. (૮) અપૂર્વકરણમાં ૫૯માંથી દેવાયુ ઘટાડીને પાખંધ થાય છે. (૯) અનિવૃત્તિકરણમાં ૫૮માંથી ૩૬ ટીને ૨૨ના બંધ થાય છે. (૧૦) સૂક્ષ્મ સોંપરાયમાં ૨૨માંથી ૫ જતાં ૧૭ના બંધ થાય છે. (૧૧) ઉપશાંત મેાહમાં ૧૭માંથી ૧૬ જતાં એક સાતાવેદનીયના મધ થાય છે. (૧૨) ક્ષીણ માહ (૧૩) સયાગી કંવળી } માં પણ સાતાવેદનીયતા બંધ થાય છે. ૬૧૮ પ્ર. આના અર્થ શું એમ થાય કે જે વસ્તુ કરવાથી કે આચરવાથી અજ્ઞાની સંસારી જીવને બંધ પડે તે જ વસ્તુ કરવા કે આચરવાથી સમ્યક્ત્વી જીવ અથવા ઉપલા ગુણસ્થાનકના જીવને બંધ ન પડે ? શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડા નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy