SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ અન તગુણી વધુ છે. આખા લેાક વાથી ઠાંસી ઠાંસીને કાજળના કુપ્પાની પેઠે ભરેલા છે, અને તેથી મેક્ષમા ંના પ્રવાહ વહ્યા કરતા છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઇ જવા સભવતા નથી. જ્યારે જુએ ત્યારે નિગેાદના એક શરીરમાં રહેલ વાના અનતમા ભાગે જ મેક્ષે જાય. જો જીવ મેક્ષમાં જતાં સંસારમાં જીવની શૂન્યતા થતી હોય તા ભૂતકાળમાં ધણા વા મેક્ષે ગયા છે તાપણ અત્યારે જગતમાં જીવાની શૂન્યતા દેખાતી નથી. જેમ ધનન લેાભી મનુષ્ય ધનની રુચિના લીધે એમ વિચાર કરતા નથી કે બધા જ પૈસાવાળા થઈ જાય તેા કામ કરવાવાળા—તાકર કાણુ રહેશે ? તે જ પ્રમાણે મેાક્ષના અભિલાષી એવી શંકા કરતા નથી. જેમ ભવિષ્યકાળ ભૂતકાળમાં પરિવર્તિત થયા કરે છે અને તેથી ભવિષ્યકાળની સમય—–રાશિ (ભંડાળ)માં ન્યૂનતા તા આવે છે, પરંતુ ભવિષ્યકાળ ખલાસ (ઉચ્છેદ) થઈ જાય, એમ કદી થતું નથી; તે જ પ્રમાણે જીવ મેક્ષમાં જાય છે તેથી સ સારી જીવેાના સંખ્યામાં કમી થાય છે, પરંતુ સર્વથા ખાલી થઈ જાય તેમ કદી થાય નહી. ૫૯૬ પ્ર. આ કાળમાં શુ` મેાક્ષ નથી ? ઉ. મુખ્યપણે શ્રી ભગવતીજી આદિ સર્વે શાસ્ત્રોના પ્રસગથી મેાક્ષ સંભવતા નથી પણ શ્રી ચંદ્રપનતિના કાઈ પ્રસંગથી સંભવે છે. જ ખુદ્દીપ પ્રજ્ઞપ્તિ” નામના જૈનસૂત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં મેક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનુ ટળવુ અને મિથ્યાત્વ ટળવારૂપ મેાક્ષ નથી, મિથ્યાત્વ ટળવારૂપ મેાક્ષ છે; પણ સર્વથા એટલે આત્યંતિક દેહ રહિત મેક્ષ નથી. શાસ્ત્રમાં આ કાળમાં મેાક્ષના સાવ નિષેધ નથી. જેમ આગગાડીને રસ્તા છે તેની મારફતે વહેલા જવાય, તે પગ રસ્તે મેડા જવાય, તેમ આ કાળમાં મેાક્ષના રસ્તા પણ રસ્તા જેવા હોય તે તેથી ન પહેાંચાય એમ કાંઈ નથી. વહેલા ચાલે તા વહેલા જવાય, કાંઈ રસ્તા બંધ નથી. આ રીતે મેક્ષમા છે તેના નાશ નથી. માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy