SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ આ કાળને વિષે મેક્ષ નથી એમ માની જીવ મેાક્ષહેતુભૂત ક્રિયા કરી શકતા નથી અને તેવી માન્યતાને લઈને જીવનું પ્રવર્તન બીજી જ રીતે થાય છે. પાંજરામાં પૂરેલા સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદા છે, તે પણ બહાર નીળવાને સામર્થ્ય રહિત છે. તેમ જ એછા આયુષ્યના કારણથી અથવા સંધયણાદિ (શરીરની દઢતા, બાંધે) અન્ય સાધનાના અભાવે અને ખરાબ નિમિત્તોને લીધે આત્મરૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શકતા નથી એમ માનવામાં આવે તા તે માનવું સકારણ છે. ૫૭ પ્ર. સીધી ગણતાં મેક્ષ છે, ઊલટી દુર્ગતિ દેત, ત્રણ અક્ષરને ઓળખા બે લઘુ છે ગુરુ એક.” આ દોહરાના શબ્દાર્થ સમજાવા ? ઉ. બે લઘુને એક ગુરુ અક્ષર છે. એવા શબ્દ “સમતા” છે. જો એ શબ્દને સીધા ગ્રહણ કરે તા સમતા ધારણ કરતાં મેાક્ષ દશા મળે છે પણ સમતા શબ્દને ઉંધા કરી ગ્રહણ કરે તા તામસ” શબ્દ થાય છે તે તામસપણું ગ્રહણ કરવાથી દુર્ગતિમાં જવું પડે છે. પ૯૮ પ્ર. જીવનમુક્તિ સુધીની શ્રેણી સમજાવે. ઉ. સત્સંગથી નિ શકતા, નિઃશંકતાથી નિર્ભયતા, નિર્ભયતાથી નિઃસ ંગતા, નિ:સ ંગતાથી નિર્માંહતા, નિહિતાથી નિશ્ચલતત્ત્વ અને નિશ્ચલતત્ત્વથી જીવન મુક્તિ પ્રાપ્ત હોય છે. પ૯૯ પ્ર. કિંગ ખર મત પ્રમાણે સ્ત્રીના મેક્ષ સંભવે ખરા ? ઉ. સ્ત્રીઓને ચિત્ત શુદ્ધિ હાતી નથી. તેએ સ્વભાવે મૃદુભાવવાળી છે અને શિથિલ પરિણામવાળી હાય છે. તેથી તેમને ધ્યાન હતુ નથી અને ધ્યાન વિના કેવળજ્ઞાન કે મેાક્ષ સંભવે નહીં. ૬૦૦ પ્ર. દિગ ંબર મત પ્રમાણે સ્ત્રીને અન્ય કઈ કઈ સ્થિતિ ન સંભવે ? ઉ. સ્ત્રીને મેક્ષ નહોય. સ્ત્રીને મુનિપણું ન હેાય. પાંચમા ગુણુ– કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવુ' એમ મહાત્માઓની શિક્ષા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy