SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo (આત્મસ્વરૂપમાં) લીન થાય છે, તે પુરુષ સર્વ રાગાદિક અપરાધોથી. રહિત થઈ આગામી બંધને નાશ કરે છે. આ મેક્ષ થવાને અનુક્રમ છે. ૫૮૨ પ્ર. વ્યવહારનયથી મોક્ષને ઉપાય જુદો છે? નિશ્ચયનયથી મેક્ષને ઉપાય જુદે છે ? તાંબર મત અને દિગંબર મત વિષે મેક્ષના ઉપાયમાં ભેદ છે ? ઉ. મતભેદ રાખી કોઈ મેક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યું, તે અંતવૃત્તિને પામી ક્રમે શાશ્વત માને પામ્યા છે, પામે છે અને પામશે. મેક્ષના માર્ગ બે નથી; જે જે પુરુષે મેક્ષરૂપ. પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા પુરુષે એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી પામે છે, ભવિષ્યકાળ પણ તેથી જ પામશે. બાહ્ય ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઈ, જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ.” અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય, લેપે સદ્વ્વહારને, સાધન રહિત થાય.” “નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, બને સાથે રહેલ.” એક હેય ત્રણ કાળમાં, પરમાર્થને પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત.” લિંગ અને ભેદે જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તે ત્રણે કાળ અભેદ.” ૫૮૩ પ્ર. પરમાર્થ એટલે શું ? ઉ. અહીં પરમાર્થને અર્થ ઉપકાર, દાન આદિ ભાવના સંબંધે કહેલ નથી; પણ પરમ અર્થ એટલે આત્માને અર્થે કહેલ છે. ૫૮૪ પ્ર. મોક્ષ પામવા માટે એટલે કે કર્મના બંધનથી મુક્ત થવા માટે આપણે કેવા ઉપાય લેવા જોઈએ? એકાસણું ત્યારે ગણાય કે હંમેશાં કે જે આહાર લેતા હતો તે કરતાં ઓછું લે ત્યારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy