SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ ઉ. નીચેના ચાર ઉપાય વડે મોક્ષ પામી શકાય. (૧) સમ્યગજ્ઞાન : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ નવે તવનું સ્વરૂપ જેવું છે તેવું સમજવું. (૨) સમ્યગ્ગદર્શનઃ વિતરાગ વચનમાં શ્રદ્ધા રાખવી. (૩) સમ્યગુચારિત્ર: મોક્ષમાર્ગમાં ઉપયેગપૂર્વક ચાલવું, આસવ. દ્વારથી આવતાં કર્મને સંવરરૂપી કમાડથી રોકવાં, મન, વચન, કાયાના યોગને ગોપવી, પ્રાણાતિપાતાદિ અઢારે પાપથી નિવર્તવું. (૪) તપઃ પૂર્વ કર્મને ૧૨ પ્રકારના તપ વડે ખપાવવાં. ૫૮૫ પ્ર. દીગંબરના આચાર્યો એમ સ્વીકાર્યું છે કેઃ “જીવને મોક્ષ થત નથી, પરંતુ, મોક્ષ સમજાય છે.” તે કઈ અપેક્ષાએ કહ્યું છે તે સમજાવે ? ઉ. તે એવી રીતે કે જીવ શુદ્ધ સ્વરૂપી છે, તેને બંધ થતા નથી તો પછી મેક્ષ થવાપણું ક્યાં રહે છે ? પરંતુ તેણે માનેલું છે કે “હું બંધાણે છું.” તે માનવાપણું વિચાર વિડીએ કરી સમજાય છે કે મને બંધન નથી માત્ર માન્યું હતું. તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી. અર્થાત મોક્ષ સમજાય છે. આ વાત “શુદ્ધનય”ની અથવા “નિશ્ચયનય”ની છે. પર્યાયાથી નયવાળાઓ એ નયને વળગી આચરણ કરે તે તેને રખડી મરવાનું છે. ૫૮૬, પ્ર. ચાર ગતિ માંહેલી કઈ ગતિમાંથી મોક્ષ મેળવી શકાય ? ઉ. મનુષ્યગતિમાંથી. પ૮૭ પ્ર. મોક્ષગામી જીવ અર્થાત્ ચરમશરીરી મનુષ્ય જ્યારે સર્વ કર્મથી મુક્ત થાય ત્યારે ક્યાં જાય ? - ઉ. જેમ કેાઈ તુંબડાને માટી, રેતી આદિ પદાર્થોના આઠ લેપ લગાવ્યા. ન હોય તે તેના વજનથી તે તુંબડું પાણીમાં હંમેશાં ડૂબેલું રહે છે. પણ જે તે લેપ તેના ઉપરથી દૂર થઈ જાય તે તરત તે પાણીની ઉપલી સપાટી ઉપર સ્વાભાવિક રીતે આવી જાય છે. તે જ પ્રકારે આઠ કર્મના લેપથી સંસાર સમુદ્રમાં ડૂબેલે જીવ જ્યારે કર્મથી - ભેદ જ્ઞાન એ જ સમાધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy