SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ થાય. તે નિર્જરોને ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતે પણ ચેડા વખતમાં ઉપશમ સમ્યફદર્શન પામવાને છે એવા સંયતિ છવ કરતાં અસંયત સમ્યફદષ્ટિને અસંખ્યાત ગુણ નિર્જ થાય. પ૭૪ પ્ર. જ્ઞાનીને ભોગ નિર્જરાને હેતુ છે. અજ્ઞાનીના ભેગથી બંધન થાય છે. આ આશ્ચર્યની વાત હૈયામાં ઉતરતી નથી. ઉ. જ્ઞાની તથા અજ્ઞાની એ બંને એકસરખી ક્રિયા કરતા દેખાય છે, પણ પરિણામ ભેદના કારણે ભિન્ન ભિન્ન ફળ આપે છે. જ્ઞાની જે ક્રિયા કરે છે, તેમાં તેની ઉદાસીનવૃત્તિ હોય છે. મમત્વભાવ નથી હોતા, તેથી તેની ક્રિયાને નિર્જરાને હેતુ કહ્યો છે. ૫૭૫ છે. સમ્યદૃષ્ટિને ભોગના કાળે ભાવ-નિર્જરા થાય ? ઉ. સમ્યક્દષ્ટિને રાગમાં મિઠાશ નહીં હોવાથી, જડ-કર્મ ખરી જાય છે, અને પર્યાયમાં અલપ સુખ-દુઃખનું વદન પણ થાય છે પણ તને તેમાં સુખ બુદ્ધિ નહિ હોવાથી, તે ભાવ પણ ખરી જાય છે. થેડુિં બંધન પડે છે તેને અહીં ગણવામાં આવ્યું નથી. પ૭૬ ક. જન્મ, જરા, મરણ અને રોગાદિક દુખે આપણે શાથી પામીએ છીએ ? ઉ. કરેલાં કર્મના ઉદયથી. પ૭૭ પ્ર. એ સર્વ દુઃખોથી મુક્ત શી રીતે થવાય ? ઉ. આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થવાથી મુક્ત થવાય. કર્મ બંધનથી સર્વથા છૂટી જવાથી મુક્ત થવાય છે. જેમ શુભાશુભ કર્મ પદ, જાણ્યાં સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.” ૫૭૮ પ્ર. કર્મના બંધનથી સર્વથા પ્રકારે મુક્ત થવું અથવા સર્વ દુની આત્યંતિક મુક્તિ થવી એનું નામ શું ? ઉ. મુક્તિ અથવા મોક્ષ પ૭૯ પ્ર. મેક્ષનું સ્વરૂપ સંક્ષેપમાં કહે. ઉ. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મેક્ષ કહે છે. ૫૮૦ પ્ર. મેક્ષ સ્વરૂપમાં આત્માની કેવી સ્થિતિ હોય છે ? ભેગથી મુંઝાય તે મુમુક્ષુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy