SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ વગર મોક્ષ સાધી શકાય નહિ. વ્રત અને તપશ્ચર્યા કરનારને ભલે . નિર્વાણ પ્રાપ્ત ન થાય છતાં પણ તેને સાંસારિક સુખની પ્રાપિત થાય અને મેક્ષ સાધનામાં તે સહકારિતારણ બને. ૫૫૭ પ્ર પુણ્ય કર્મ કોને કહેવાય ? ઉ. સાતવેદનીય, શુભ આયુ, શુભ નામ અને ઉચ્ચ ગોત્ર પુણ્ય કર્મ છે. ૫૫૮ ક. પાપકર્મો કેને કહેવાય ? ઉ. અસતાવેદનીય, અશુભ આયુ, અશુભ નામ, નીચ ગાત્ર તથા જ્ઞાના વરણાદિ ચાર ઘાતીય કર્મ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય) પાપકર્મ છે. પ૫૮ પ્ર. આસ્રવ અને બંધનાં કારણે આપો ? ઉ. સંસાર સમુદ્રમાં રહેલા જીવને સત્તાવન અથવા વિશેષ પ્રકારે એક સાડત્રીસ દ્વારથી આસ્રવ થાય છે. કોઈ ઠેકાણે પ્રમાદ ગણ્યો નથી એટલે સત્તાવન અને જ્યાં પ્રમાદ ગણ્યો છે ત્યાં એક સો સાડત્રીસ. (જુઓ પ્રશ્ન ૬૮૪). પાંચ પ્રકારના મિથ્યાત્વ, (જુઓ પ્રશ્ન ૮૨૮), બાર પ્રકારે અવિરિત ભાવ, (જુઓ પ્રશ્ન-૬૯૧), એંશી પ્રકારે પ્રમાદ, (જુઓ પ્રશ્ન-૭૦૦), પચીસ પ્રકારે ક્યાય (જુએ પ્રશ્ન-૬૯૮), અને પંદર પ્રકારે યુગ, (જુઓ પ્રશ્ન-૬૮૭). આમ પ+૧૨+૫+૧૫=૫૭ અથવા પ+૧૨+૮૦+૨૫+૧૫=૧૩૭. આ સઘળાં આશ્રવઠાર એટલે પાપને પ્રવેશ કરવાના પ્રનાળ છે. ૫૬૦ પ્ર. આસ્રવ એટલે શું ? ઉ, કામણ શરીરમાં જે કર્મ બંધાય છે તેને બંધાવવાવાળા આસવ અને બંધતત્ત્વ છે. -પ૬૧ પ્ર. ચૌદ ગુણસ્થાનની અપેક્ષાએ આસ્રવ બંધનાં કારણો સમજાવો :ઉ. પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, વેગ પાંચે કારણ છે. બીજે ગુણસ્થાનકે મિથ્યાત્વ નથી બાકી બીજાં બધાં છે. ત્રીજે અનંતાનુબંધી ચાર કષાય નથી. ચાથે મિથ્યાત્વ, મિશ્રભાવ અને અનંતાનુબંધી કષાય નથી, બાકીના ક્યાય, અવિરત, પ્રમાદ અને યોગ છે. ફરી ફરી મળતું નથી, આ ઉત્તમ અવતાર;. કાળી ચૌદશને રવિ આવે કેઈક વાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy