SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ છે. તેમાં તેને વિસ્મય થતું નથી. જ્ઞાની જીવ ગરીબ થઈ જાય તે તેને શંકા પડતી નથી કે મારામાં અનીતિ હશે તેથી મને નિર્ધનતા મળી હશે ? ને કેઈ અનીતિવાળે કમાઈ જાય તે તેના કુટુંબમાં કાઈ નીતિવાળો હશે એટલે તેનાં પુણ્યને લીધે બીજાને પૈસા આવી જાય એમ પણ બનતું નથી. ધમ સમજે છે કે જડ પરમાણુ તેના કાળે આવે છે. વ્યવહારે તે તે જીવનું કર્મ નિમિત્ત છે. (આને અર્થ એમ પણ ન લે કે અનીતિથી પૈસે રળવામાં વાંધો નહીં.). ૫૫૧ પ્ર. પુણ્ય પાપને જીવતવમાં સમાવેશ થાય કે અજીવતવમાં ? ઉ. અજીવતવમાં, કારણ કે સારા કે માઠા વિચાર, વાણી અને વર્તનથી જીવ શુભાશુભ કર્મનાં પુદ્ગલ ગ્રહણ કરે છે, તેમાં શુભ કર્મ પુદ્ગલ તે પુણ્ય અને અશુભ કર્મ પુદ્ગલ તે પાપ. પપર પ્ર. પુણ્ય પાપનાં પુદ્ગલ રૂપી છે કે અરૂપી ? ઉ. તે રૂપી છે, પણ અતિ સૂક્ષ્મ હોવાથી કેવળી ભગવાન જ તે જોઈ શકે છે. આપણી નજરે આવે નહિ. પપ૩ પ્ર. પુણ્યના ઉદયથી જીવ કઈ ગતિ પામે છે ? ઉ. દેવગતિ કે મનુષ્યની ગતિ. પપ૪ પ્ર. પાપના ઉદયથી છવ કઈ ગતિને પામે ? ઉ. નરકગતિ તથા તિર્યંચગતિ. ૫૫૫ પ્ર. પુણ્ય પાપના બંધથી મુક્ત થવાય ? ઉ. હા, “વી કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષ સ્વભાવ. દેહાદિક સંગને, આત્યંતિક વિગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ.” પપદ પ્ર. સિદ્ધગતિ અથવા મોક્ષ સાધવામાં પુણ્યની જરૂર છે ? ઉ. એક અપેક્ષાએ જરૂર છે. પુણ્યના ઉદય વગર આર્યક્ષેત્ર, મનુષ્યભવ, ઉત્તમ કુળ વગેરે જોગવાઈઓ મળતી નથી અને એવી જોગવાઈઓ દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે ટવાના કામીને બાંધ નહીં; બંધાવાના કામીને છેડે નહીં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy