SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ૫૪૬ પ્ર. પુણ્યનાં ફળ કેવાં છે ? ઉ. મીઠાં, જીવને પ્રિયકારી, પણ મુમુક્ષુ જીવને તે પણ છેવટે ત્યાગવારૂપ છે. પુણ્ય તે શુભ બંધ છે અને પાપથી અશુભ બંધ પડે છે. પુણ્યભાવ તે શુભ રાગ છે, પણ શુદ્ધ ભાવ નથી. મુમુક્ષુને તે શુદ્ધ પરિણતીમાં રમણતા હોય, રાગ અથવા ઠેષ, પુણ્ય અથવા પાપના બંધથી મુક્ત થવાને પુરુષાર્થ હોય. પુષ્ય એટલે શુભ કર્મ બંધ અને તે જીવને ભગવ્યા વિના છૂટકે નથી અને સર્વ કર્મ બંધ રહિત દશા તે જ મોક્ષ. ૫૪૭ પ્ર. આજે આપણે પુણ્ય કે પાપ કરીએ તે ક્યારે ઉદયમાં આવે ? ઉ. આજે કીધેલાં કર્મ આજે જ ઉદય આવવાં હોય તો આવે (જેમકે ચોરી કરતાં જ પકડાઈ જાય અને દંડાય) અથવા સંખ્યાત કાળે, અસંખ્યાત કાળે કે અનંત કાળે પણ ઉદય આવે. ૫૪૮ ક. પાપ કરનાર જીવોને પુણ્યને ઉદય હોય ? . હા, કેટલાક પાપી જીવ ચેર, કસાઈ વગેરે પાપ કર્મ કરે છે છતાં ધન, ધાન્ય, પુત્ર, આદિ સાધનથી સુખી દેખાય છે તે તેના પૂર્વને પુણ્યના ઉદયથી ૧૪૯ પ્ર. પુણ્ય કરનારા જીવોને પાપને ઉદય હોય ? ઉ. હા, કેટલાક પુણ્ય કરનારાં પ્રાણીઓ સારાં કાર્યો કરતાં હોવા છતાં દુઃખી દેખાય છે તે તેના પૂર્વના પાપના ઉદયથી. ૫૫. પ્ર. નીતિને પૈસે હોય તે રહે અને અનીતિને હેય તે જોતા રહે, શું તે સાચું છે ? ઉ. ના, સાચું નથી. કેટલાક જીવ માને છે કે આપણી પાસે નીતિથી રોલ પસે છે માટે તે જશે નહિ. કષાયમંદતા તો જીવની પર્યાય છે તેને લીધે જડ રહેતું હશે ? ને અનીતિના ભાવને લીધે લક્ષમી રહે નહિ એમ પણ નથી. અનીતિવાળે હતે માટે કિંકર થઈ ગયો એમ પણ નથી, ને નીતિવાળે તે માટે પૈસા આવ્યા એમ પણ નથી. ધમ જીવ જાણે છે કે પૂર્વનાં પુણ્યને લીધે પૈસા આવે જાય જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy