SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ઉ. જીવ અને અજીવ મુખ્ય ત છે. બીજાં પાંચ તત્તે તેમના (જીવ અને અજીવના) સંયોગી અને વિયેગી પર્યાયે (વિશેષ અવસ્થાઓ) છે. આસ્રવ અને બંધ તે સંયોગી પર્યાય છે, તથા સંવર, નિર્જરા અને મેક્ષ તે જીવ અજીવની વિગી પર્યાય છે. પાંચ તત્ત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તને સદ્દભાવ કે અભાવ હોય છે. ૫૩પ્ર. નવ તત્ત્વોમાંથી કેટલાં તો જાણવારૂપ (ય) છે, કેટલાં ગ્રાહ્યરૂપ (ઉપાદેય) છે અને કેટલાં ત્યાગવારૂપ (હેય) છે ? ઉ. સઘળાં ન ત જાણુવારૂપ તે છે જ, અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે, તેનું કારણ મેક્ષ છે, મેક્ષનું કારણ સંવર અને નિર્જરા છે; માટે સંવર-નિર્જરા તથા મોક્ષ એ ત્રણે તો ગ્રાહ્યરૂ૫ (ઉપાદેય) છે. સંસારનું કારણ આસવ અને બંધ છે અને પુણ્ય–પાપ બંને બંધ છે. તેથી પુણ્ય –પાપ, આસવ અને બંધ એ ચારે તો ત્યાગવીરૂપ (હેય) છે. -પ૩૧ પ્ર. જીવતત્ત્વ વિષે સંસારી જીવો શું ભૂલ કરે છે ? ઉ. જીવ તે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે, તેને જીવ જાણતો નથી અને જે શરીર છે તે હું જ છું, શરીરનું કાર્ય હું કરી શકું છું-એવું માને છે. શરીર સ્વસ્થ હોય તે મને લાભ થાય. બાહ્ય અનુકૂળ સંગોથી હું સુખી અને બાહ્ય પ્રતિકૂળ સંગોથી હું દુખી, હું નિર્ધન, હું ધનવાન, હું બળવાન, હું નિર્બળ, હું કુરૂપ, હું સુંદર છું—એવું માને છે. આવી રીતે અજ્ઞાની જીવ પરને સ્વસ્વરૂપ માનતાં પિતાના સ્વતરવને (જીવતત્ત્વને) ઈન્કાર કરે છે. તેથી તે જીવતત્ત્વ સંબંધી ભૂલ કરે છે. . ૫૩૨ પ્ર. અજીવતત્વ સંબંધી શું ભૂલ થાય છે ? ઉ. જીવ એવું માને છે કે શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયે, શરીરને નાશ થવાથી હું મરી જઈશ, ઇત્યાદિ અજીવ અવસ્થાને અજ્ઞાની જીવ પિતાની અવસ્થા માને છે. આમાં અજીવને સ્વતત્ત્વ (જીવ તત્વ) સ્વીકારતાં તે અજીવ તત્ત્વને અસ્વીકાર કરે છે. આ કાળમાં આટલું વધ્યું : ઝાઝા મત, ઝાઝા તાવ. | જ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહ વિશેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy