SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ ઉ. લેકેને આત્મજ્ઞાન ઉપર બહુ પ્રેમ આવતો નથી. કેટલાક જાણે. છે તે નથી જાણતાની પેઠે વર્તે છે. કારણ આ છોને સંસારને ત્રાસ ત્રાસરૂપે લાગતું નથી અને તેઓ ત્રાસ નહિ પણ આનંદ, માને છે. પર ૫ પ્ર. જીવને સમ્યકત્વ-શુદ્ધ કયારે થયું કહેવાય ? ઉ. આ નવ તત્વ જેમ છે તેમ વસ્તુરૂપ જાણે, હદયમાં ઉતારે ને. તેમાં વિશ્વાસ રાખે તે સમ્યફ શ્રદ્ધા થાય, અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય. “કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બધ; તે પામે સમક્તિને, વર્તે અંતર શોધ. મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગરુલક્ષ; લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ. વર્ત નિજસ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” પર૬ પ્ર. તના નવ ભેદ કહ્યા પણ અમુક જ્ઞાનીઓએ તેના સાત ભેદ. કહ્યા છે તેનું શું કારણ? ઉ. પુણ્ય અને પાપ બને આસ્રવ અને બંધના પેટા ભેદ છે. જે તેને પિટા ભેદ ગણીએ તે સાત તો થાય અને તેને મુખ્યપણે. લઈએ તે નવ ત ગણાય. પર૭ પ્ર. કેવળી ભગવાને આ નવ તત્ત્વમાં શું કહ્યું છે ? ઉ. નવ તત્વમાં કાલકનું સંપૂર્ણ સ્વરૂપ - આવી જાય છે. કેવળી ભગવાને એ કોણીઓથી સકળ જગત મંડળ દર્શાવી દીધું છે. પ૨૮ પ્ર. તમાં ક્યાં દ્રવ્યો પણ છે. ઉ. જીવ અને અજીવ તત્ત્વ છે અને દ્રવ્ય પણ છે. ' પર૯ પ્ર. તમાંથી મુખ્ય ક્યાં છે અને બીજાં તો સાથે શું સંબંધ છે ? સ્વાદનો ત્યાગ એ આહારને ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy