SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ઉ. જો ગમન અને સ્થિતિનું કારણ આકાશ હોત તેા ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે ભગવાનનું અલેાકમાં પણ ગમન હોત. જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્ધ્વ લેાકાંતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે; તેથી ગમન અને સ્થાનનુ` કારણ આકાશ નથી એમ જાણા. જો ગમનના હેતુ આકાશ હોત અથવા સ્થાનના હેતુ આકાશ હાત, તા અલાની હાનિ થાય અને લાકના અંતની વૃદ્ધિ પણ થાય. તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિમાં કારણ છે, પણ આકાશ નથી. (જુએ પ્રશ્ન ક્રમાંક ૨૨૧). ૪૮૬ પ્ર. કર્મ કે શરીર આદિ પૌદ્ગલિક પદાર્થોની મદદ વિના અમૂત (સિદ્ધ) જીવ ગતિ કેવી રીતે કરે ? અને કરે તેા ઊર્ધ્વગતિ જ કેમ, અધાતિ કે તીરછી ગતિ કેમ નહિ ? ઉ. જીવદ્રવ્ય એ સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યની પેઠે ગતિશીલ છે. બંનેમાં તફાવત એટલે જ કે પુદ્દગલ સ્વભાવથી અધાગતિશીલ અને જીવ સ્વભાવથી ઊર્ધ્વ ગતિશીલ છે. જીવ ગતિ ન કરે અથવા નીચીયા તીરછી દિશામાં ગતિ કરે છે તા તે અન્ય પ્રતિબધ± દ્રવ્યના સંગને લીધે યા બધનને લીધે એ સમજવુ, એવું દ્રવ્ય તે કર્યું. જ્યારે કર્મીના સંગ છૂટથો અને તેનું બંધન તૂટયું ત્યારે કાઇ પ્રતિબં ધક તા નથી જ રહેતું. એટલે મુક્ત જીવને પેાતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ કરવાના પ્રસંગ આવે જ છે. આ પ્રસ ંગે પૂર્વ પ્રયાગ નિમિત્ત બને છે એટલે એ નિમિત્તથી મુક્ત જીવ ઊર્ધ્વગતિ કરે છે. પૂર્વ પ્રયાગ એટલે પૂર્વીબદ્ધ ક્રમ છૂટી ગયા પછી પણ તેથી આવેલા વેગ આવેશ. ૪૮૭ પ્ર. ચેતન, ચૈતન્ય અને ચેતના કાને કહે છે ? ઉ. (૧) જીવ દ્રવ્યને ચેતન કહે છે ? (૨) ચૈતન્ય તે ચેતના દ્રવ્યના ગુણુ છે. તેમાં દર્શીન અને જ્ઞાન બતે સમાય છે. (૩) ચૈતન્ય ગુણના પર્યાયને ચૈતના કહેવામાં આવે છે. એક ભાગ ભાગવે છે છતાં કર્મોની વૃદ્ધિ નથી કરતા, અને એક ભાગ નથી ભાગવતા છતાં કમ વૃદ્ધિ કરે છે; આશ્ચર્ય કારક પણ સમજવા ચાગ્ય કથન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy