SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ એક રસ, એક વર્ણ, એક ગંધ અને અે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એક પ્રદેશાત્મકપણે અપશબ્દ, સ્કંધપરિમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણુવા. ઇન્દ્રિયાએ કરી ઉપભાગ્ય, તેમ જ કાયા મન અને કમ આદિ જે જે અનંત એવા મૂર્ત પદાર્થા છે તે સર્વ પુદ્ગલ દ્રવ્ય જાણવુ . ૨૮૦ પ્ર. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનાં લક્ષણુ, સ્વરૂપ ભેદ ક્યા પ્રકારે છે ? . ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ અને અસ્પશ છે; સફ્ળલાકપ્રમાણ છે, અખંડિત, વિસ્તાણુ અને અસંખ્યાત પ્રદેશાત્મક દ્રવ્ય છે. અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિણુમિત છે, ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે; પાતે અકાય છે, અર્થાત્ કાઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી. જેમ મત્સ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે ધર્માસ્તિકાય” જાણવા. જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્માસ્તિકાય પણ છે એમ જાણેા. સ્થિતિક્રિયાયુક્ત જીવ પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લાઅલેના વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પાતપેાતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પે.તે હલનચલન ક્રિયાથી હિત છે; અને લેાકપ્રમાણુ છે. ધર્માસ્તિકાય જીવ, પુદ્ગલને ચલાવે છે એમ નથી; જીવ પુદ્ગલ ગતિ કરે છે તેને સહાયક છે. (તેમ અધર્માસ્તિકાય સ્થિર સ્થિતિ કરવામાં સહાયક છે.) ૪૮૧ પ્ર. આકાશનું સ્વરૂપ કેવા પ્રકારે છે ? મોટા પુરુષાએ આયુષ્યની નથી કહ્યુ', પણ ક્ષણે ક્ષણે જાય છે, તે તે ક્ષણ જો વિભાવમાં ગઈ તા તે મચ્છુ જ છે. છેલ્લી ઘડીને જ મચ્છુ આયુષ્યની ઢારી ઘટતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy