SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ નથી, એક ઉર્વપ્રચય ધર્મ છે. ઉર્વપ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યક્રમચયથી પાછું તેમાં સમાવું થાય છે. કાળના સમયને તિર્યપ્રચય નથી, તેથી જે સમય ગમે તે પાછો આવતો નથી. દિગબર અભિપ્રાય મુજબ “કાળદ્રવ્ય”ના લેકમાં અસંખ્યાતા આણુ છે. તે “અણુ”માં “રૂક્ષ” અથવા સ્નિગ્ધ” ગુણ નથી; તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી, અને દરેક પૃથક પૃથક રહે છે. પરમાણુપુદ્ગલમાં તે ગુણ હવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેને (પરમાણુપુગલન) સ્કંધ થાય છે. પદાર્થમાં ઉત્પાદ અને વ્યય એવાં બે પદ વર્તે છે. તેથી પૂર્વપર્યાયને વ્યય અને ઉત્તર પર્યાયને ઉત્પાદ થયા કરે છે. આ પરિવર્તનથી કાળ જણાય છે, અથવા તે પર્યાયને પરિવર્તન થવામાં કાળ સહાયકારી છે. ૪૬૩ પ્ર. કાળથી બધું બદલાય છે-પરિવર્તન થયા કરે છે, માટે બધું કાળને આધીન છે ? ઉ. ના ? કેમકે જગતના છએ દ્રવ્ય નિરંતર પિતાની દ્રવ્યત્વ શક્તિથી જ પરિવર્તન કરે છે. તેમાં કાળ દ્રવ્ય તે નિમિત્ત માત્ર છે. વસ્તુની શક્તિ કેઈની અપેક્ષા રાખતી નથી; માટે કાળને આધીન કહેવું તે વ્યવહાર કથન છે. ૪૬૪ પ્ર. આ ઉપરથી સિદ્ધાંત શું સમજવો ? ઉ. દરેક દ્રવ્ય ત્રિકાળ જુદે જુદું સ્વતંત્ર છે અને દરેક દ્રવ્યમાં પિત. પિતાના કારણે પર્યાય અપેક્ષાએ નવી અવસ્થાનું ઉપજવું, પૂર્વ પર્યાયને નાશ થ અને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય ટકી રહેવું એવી સ્થિતિ ત્રિકાળ થઈ રહી છે. ૪૬૫ પ્ર. કાળ શું ખાય છે? ઉ. તેને ત્રણ પ્રકારે ઉત્તર છે. સામાન્ય ઉપદેશમાં “તે પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે.” વ્યવહારનયથી કાળ જૂનું” ખાય છે. પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યા છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર, | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy