SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ હવે ઉત્સર્પિણીને છ આરાનાં નામ : (૧) દુખમાં દુખમા, (૨) દુઃખમાં, (૩) દુખમાં સુખમા, (૪) સુખમાં દુઃખમા, (૫) સુખમાં, (૬) સુખમાં સુખમાં. ૪૫૬ પ્ર. એ બાર આરાના કાળનું પરિમાણ કહે. ઉ. અવસર્પિણીના છ આરા, તેમાં પહેલે આરે ચાર કેડીકેડી સાગરોપમને, બીજો ત્રણ ક્રેડક્રોડી સાગરોપમને, ત્રીજે બે ડાક્રોડી સાગરોપમને, ચોથે એક ક્રોડાકોડી સાગરોપમમાં બેતાલીશ હજાર વર્ષ ઊણે, પાંચમે આરે એકવીશ હજાર વર્ષને અને છઠ્ઠો આરે પણ એક્વીશ હજાર વર્ષને. કુલ દશ કેડાડી સાગરોપમના છ આરા થયા. હવે ઉત્સર્પિણના છ આરામાં પહેલે આર એક્વીસ હજાર વર્ષને, બીજે પણ એકવીસ હજાર વર્ષને, ત્રીજો એક ક્રેડાડી સાગરોપમમાં બેતાલીસ હજાર વર્ષ ઊણે, એથે આરે બે ક્રોડાક્રોડી સાગરોપમને, પાંચમો આરે ત્રણ ડાડી સાગરોપમને અને છઠ્ઠો આરે ચાર કેડાડી સાગરોપમને છે.. ૪૫૭ પ્ર. હિંદુ ધર્મમાં ચાર યુગ કહ્યા છે અને તે દરેક ચાર યુગે પૂરાં થતાં પૃથ્વીને સંહાર થાય અને પ્રલય થાય અને નવું સર્જન થાય તેમ કહ્યું છે તે તે ચાર યુગનાં નામ કહે અને તે ચારે યુગને કુલ સમય કેટલે ? ઉ. ચાર યુગનાં નામ : સત મુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ. તેને કુલ સભ્ય ૪૩ લાખ ૨૦ હજાર વર્ષ થાય. લૌકિક અપેક્ષાએ અને વ્યવહારમાં જૈનદર્શનમાં છ આરાને , એક યુગ તરીકે વર્ણવવામાં આવે છે. જૈનદર્શનની પરંપરાએ જગત અનાદિ અનંત છે તેને કદી સંહાર કે પ્રલય થતા નથી તેમ તેનું નવું સર્જન પણ હોય નહીં. અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તે હાનિ નથી, માત્ર અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાન છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy