SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ લાગ્યું છે. કાળ કાઈના હાથ ઝાલવા નથી આવતા કે તને પરમા માં નહી' પ્રવર્તાવા . એ વના જ વાંક છે, કાળા દોષ નથી. સારાં નિમિત્તો ન મળે તેવા કાળના પ્રભાવ જીવનાં કર્મને લઈને બને. ૪૪૦ પ્ર. એક અહેારાત્રી એટલે શુ ? ઉ. એક દિવસ અને એક રાત, આજ સવારથી કાલ સવાર સુધી. ૪૪૧ પ્ર. એક અહારાત્રીની ઘડી કેટલી ? ઉ. સાઠે. ૪૪ર પ્ર. એક અહોરાત્રીના મુદ્દ` કેટલાં ઉ. ત્રીસ. ૪૪૩ પ્ર. એક મુદ્દતની ઘડી કેટલી ? ઉ. ગે. ૪૪૪ પ્ર. એક મુદ્દતની આલિયા કેટલી ? ઉ. એક ક્રાડ સડસઠ લાખ, સત્યેાતેર હજાર, બસેા સેાળ. ૪૪૫ . એક આવલિકાના અસ ંખ્યાત ભાગને શુ કહે છે ? ઉ. સમય (કાળને નાનામાં નાના ભાગ). ૪૪૬ ×. આંખ મીચીને ઉઘાડીએ તેટલી વારમાં કેટલા “સમય” વહી જાય ? ઉ. અસ ંખ્યાતા. ૪૪૭ ૫. પૂર્વ કાને કહેવાય ? ચારાશી લાખ વરસે એક પૂર્વાંગ અને ચેારાશી લાખ પૂર્વાંગે એક પૂર્વ થાય. (એક પૂર્વનાં સીત્તેર લાખ છપ્પન હજાર કરાડ વ થાય). ૪૪૮ પ્ર. પત્યેાપમ કાને કહેવાય ઉ. અસંખ્યાત પૂર્વના એક પછ્યાપમ થાય. ૪૪૯ પ્ર. સાગરાપમ કેમ થાય ? ૩. દશ કાડાક્રેાડી પત્યેાપમના એક સાગરાપમ થાય. (ક્રેડને ક્રેડ ગુણા કરીએ ત્યારે કાડાક્રાડ થાય.) જેવી રીતે સાગરમાં જળનાં બિંદુએ અપાર હોય છે, તેવી રીતે સાગરાપમમાં વર્ષ પણ અપાર હોય છે. હૃદયથી નાનપણે રહેવામાં આત્માને લાભ છે, નિર્માનતામાં જ આત્મગુણ પ્રગટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy