SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ૪૧૮ પ્ર. અલકાકાશ કોને કહે છે ? ઉ. લોકાકાશની બહારના અનંત આકાશને અકાકાશ કહે છે. ૪૧૯ પ્ર. લેક એટલે શું ? ઉ. સમસ્ત વિશ્વ. ૪૨ ૦ પ્ર. અલેક કેવડે છે ? ઉ. અનતે. ૪ર૧ પ્ર. અને તો એટલે ? ઉ. જેને અંત એટલે કે નહિ તે. ૪૨૨ પ્ર. લેક મોટે કે અલેક ? ઉ. અક. પ્ર. અલકમાં શું છે ? ઉ. એકલું આકાશ છે, બીજું કાંઈ જ નથી. કર૪ પ્ર. લેક અને અલેક બંને મળીને શું કહેવાય ? - ઉ. કાલક, ૪૨૫ ક. છ દ્રવ્યમાં લેકમાં કેટલા ? અલકમાં કેટલાં ? ઉ. લેકમાં છ એ દ્રવ્ય છે અને એક આકાશદ્રવ્ય લેક-અલક બધે વ્યાપી રહેલ છે. આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેથી લેકમાં કાળને લઈને જે પરિણતિ થાય છે તેને લઈને અલોકમાં કાળદ્રવ્ય નથી છતાં ત્યાં પણ પરિણતિ થયા કરે છે. ૪ર૬ પ્ર. કાળદ્રવ્ય કોને કહે છે ? ઉ. પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા છવાદિ દ્રવ્યના પરિ સુમનમાં જે નિમિત્ત હોય તેને કાળદ્રવ્ય કહે છે–જેમ કે કુંભારના ચાકને ફરવા માટે લેઢાને ખીલો. ૪ર૭ પ્ર. પુદ્ગલ પરમાણુને ગતિમાં સહકારી કારણ ધર્મદ્રવ્ય છે તેમાં કાળ દ્રવ્યનું શું પ્રયોજન છે ? ઉ. ગતિમાં સહકારી કારણ ધર્મદ્રવ્ય વિદ્યમાન હોવા છતાં બીજાં પણ ઘણાં સહકારી કારણે હોય છે. ધર્મદ્રવ્ય વિદ્યમાન હવા જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy