SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ૩૯૯ પ્ર. દિપક બુઝાઈ જવાથી અંધકાર થાય તેમાં પુદ્ગલની પર્યાય ક્યાં આવી ? ઉ, દિપકના બુઝાવાથી કે વાદળાંથી અંધકાર થાય તેમ માનનાર અજ્ઞાની છે. તે ભ્રમ છે. અંધાકાર યુગલની પર્યાય છે, તે બીજાના કારણથી થતી નથી. ૪૦૦ પ્ર. છાયા ગુગલની પર્યાય છે તે કેવી રીતે ? ઉ. વૃક્ષના નિમિત્તથી થવાવાળી છાયા તે પુગલની અવસ્થા છે. છાયા વૃક્ષના કારણે નથી, છાયા અને વૃક્ષ ભિન્ન ભિન્ન સ્કંધ છે. વૃક્ષ સ્થળ-સ્થૂળ છે અને છાયા સ્થૂળ-સૂક્ષ્મ છે, આમ બને કંધની જાતિ ભિન્ન છે. ૪૦૧ પ્ર. કંધના સ્થળ અને સૂક્ષ્મ કેટલા ભેદ છે ? ઉ. સ્કંધના છ ભેદ છે. તે જીવના કારણે નથી પણ પુદ્ગલના કારણે છે. ૧. જે અંધ છૂટા પડી ગયા પછી મળતા નથી તે સ્થળ-સ્થૂળ કહેવાય છે. જેમ, લાકડી, પૃથ્વી વિગેરે.. ૨. જે સ્કંધ છૂટા પડી ફરી મળી જાય છે તે સ્થૂલ છે. જેમ તેલ, ઘી વિગેરે. ૩. જે સકંધ આંખથી દેખાય પણ બીજી ઈન્દ્રિયથી ન પકડાય તે સ્થૂલ સૂક્ષ્મ છે. જેમ છાયા આદિ. ૪. જે સ્કંધ આંખથી ન દેખાય પણ કોઈ પણ બીજી ઈન્દ્રિયથી ગ્રહણ કરી શકાય તે સૂક્ષ્મ સ્થળ છે. જેમ શબ્દ આદિ. ૫. કઈ પણ ઈન્દ્રિયથી ગ્રહણ ન થઈ શકે તે સૂક્ષ્મ છે. જેમ કે કાર્માણ ધ. ૬. કામણથી પણ સૂક્ષ્મ અંધ-બે પરમાણુથી અનંત પરમાણુ સુધીના સ્કંધ તે સૂક્ષ્મ–સૂક્ષ્મ છે. ૪૦૨ પ્ર. આંગળીને તડકામાં રાખીએ તેથી તેની છાયા કાળા રૂપમાં દેખાય છે ને? ઉ. ના, એમ નથી. આંગળી સ્થળ–સ્થળ છે, અને છાયા સ્થૂળ-સૂક્ષ્મ છે, બનેની જાતિ ભિન્ન છે. અજ્ઞાની સંગને માને છે. જ્ઞાની જબ જા નિજ રૂપકે, તબ જાજે સબ લેક, નહિ જા નિજ રૂપકે, સબ જાન્યો સે ફેક.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy