SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ ઉ. નારિયેળ વાવનારે બનાવ્યું નથી. જે પદાર્થ સકંધરૂપ ઉત્પન્ન - થવાના હોય તે પોતાના સ્વકાળે ઉત્પન થાય છે. જીવના કારણથી ઉત્પન્ન થતા નથી. ૩૯૩ પ્ર. કઈ પુદ્ગલ જાયફળરૂપ થાય છે ત્યારે અંદર છવ આવે તે પહેલાં તે જીવે એવું કર્મ કર્યું હશે કે જેથી તે જીવ જાયફળરૂપે ઉત્પન્ન થયે ને ? ૩. નહીં, જીવ તથા કર્મના કારણે તે અવસ્થા ઉત્પન્ન નથી થઈ. અજ્ઞાની છ અભિમાન કરે છે કે હું એની અવસ્થા સ્થિતિને કર્તા છું, અથવા મારા પૂર્વોપાર્જીત કર્મથી આ સ્થિતિને પામે છું. કર્મ તે નેકરૂપ બિલ્વફળ, આંબળા, બાર વગેરે શરીરની રચનામાં ફક્ત નિમિત્ત માત્ર છે. વાસ્તવમાં આહારવણના પરમાણુ સ્વયંપિતાની યોગ્યતાથી બિલ્વ, આંબળા, બોરના શરીરરૂપ પરિણમે છે. આ તે તેઓની વિભાવ વ્યંજન પર્યાય છે જેના કર્તા પુદગલ પરમાણુ પોતે જ છે, જીવ અથવા કર્મ નથી. બેરની સૂક્ષ્મતા પુદ્ગલના કારણે છે. તેમાં કોઈની અપેક્ષા નથી, તેને જીવ નથી. બનાવતો. જીવ તે ફક્ત જાણવાવાળ-દેખવાવાળે છે. ૩૯૪ પ્ર, સંસ્થાનના છ પ્રકાર કહે ? ઉ. ૧. સમચતુરસ્ત્ર - જેના ઉદયથી શરીરને આકાર ઉપર, નીચે તથા વચ્ચેથી સમાન હોય. ૨. ન્યગ્રોધ પરિમંડળ :- જેના ઉદયથી શરીરને આકાર વડ જેવો નાભિથી ઉપર મોટો અને નાભિની નીચે પાતળે હોય. ૩. સ્વાતિ (સાતિક):- જેના ઉદયથી સ્વાતિ-નક્ષત્ર અથવા સાપના જે શરીરને આકાર હોય, એટલે ઉપરથી પાતળે અને નાભિની નીચેથી મોટે. ૪. કુમ્ભક :- જે કર્મના ઉદયથી કુબડું શરીર થાય. ૫. વામન :- જેના ઉદયથી નાનું શરીર થાય. ૬. હુંડક :- જેના ઉદયથી શરીરના અંગે ભયાનક અને ખરાબ આકારનાં હોય. ઉપરાંત ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ આદિ વ્યક્ત વ્યવહાર શુદ્ધ હોય તે ધર્મ સૂઝે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy