SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ તત : વીણા વગેરેને જે અવાજ ઉત્પન્ન થાય છે તે. વિતત : ઢેલ વગેરેમાં જે શબ્દ ઉત્પન્ન થાય છે તે. ધનઃ મંજીર તથા તાલથી જે શબ્દ ઉત્પન્ન થાય છે તે. સુષિર : બંસી, સીટી આદિ નિમિત્તથી જે અભાષાત્મક શબ્દ નીકળે છે તે. ઉપર પ્રમાણે ચાર પ્રકારના શબ્દોમાં જીવનું નિમિત્ત છે તેથી તેને પ્રાયોગિક કહે છે. પણ જીવને પ્રયોગથી શબ્દ પુગલ નીકળતા નથી. શબ્દપુદ્ગલ સ્વતંત્ર સ્વકાળે સ્વયં પરિણમે છે. વૈસસિકઃ સ્વાભાવિક ઉત્પન્ન થવાવાળા શબ્દ તેને વૈસસ્ટિક કહે છે. મેઘગર્જના, તેને કર્તા ઈશ્વર નથી પણ તે પુદ્ગલ દ્રવ્યની અવસ્થા છે. ૩૯૦ પ્ર. બંધ પુગલ પર્યાયના ભેદ કેટલા ? ઉ. કર્મ અને કર્મ (શરીર). કર્મ અને કર્મ બંધ પુદ્ગલની વિભાવ વ્યંજન પર્યાય છે. આત્મા તો ફક્ત તેને જોવા અને જાણવાવાળો છે. કર્તા-હર્તા નથી. આત્મા ધ્યાન રાખે તે શરીર નિરોગી રહે, એવું તે થતું નથી. શરીરને તે જેવું રહેવાનું હોય તેમ જ રહે છે. ધમી જીવ એમ સમજે છે કે વિકાર, વિકારનું ફળ, કર્મ, પૈસા તે સંગ છે અને હું તે તેને જાણવાવાળો છું, કરવાવાળે નથી. તીર્થકર, ચક્રવર્તીની દષ્ટિ વર્તમાન પુણ્યભાવ ઉપર નથી. અગાઉ પુણ્ય કર્યા અને તેથી સંયોગ મળ્યા એમ જાણતા છતાં તેના સ્વામી થતા નથી. ૩૯૧ પ્ર. સૂક્ષ્મત્વ પુદગલ પર્યાય શું છે તે સમજાવે ? ઉ. જેમ બિલ્વફળ વગેરેની અપેક્ષાએ બોર વગેરેનું સૂક્ષ્મપણું છે. બિલ્વફળ અથવા બારમાં રહેલા છ બિલ્વફળ અથવા બેરનું શરીર બનાવ્યું નથી, તે તે પિતાની યેગ્યતાને કારણે સૂક્ષ્મ કે સ્થળ છે. જીવ અને પુદ્ગલ અને સ્વતંત્ર છે અને બંને વચ્ચે અત્યતાભાવ છે. જીવ જડનું કાંઈ કરતા નથી. ૩૯૨ પ્ર. નારિયેળનું ઝાડ વાવનારે નારિયેળ બનાવ્યું તેની ના કહી શકાશે ? સર્વ જીવો માં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy