SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ (૪) દરેક દ્રવ્યમાં જણાવા યોગ્ય પણું હોવાથી જ્ઞાનથી કેઈ અજાણ્યું (ગુપ્ત) રહી શકે નહિ-એમ પ્રમેયત્વ ગુણ બતાવે છે. (૫) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ–એમ અગુરુલઘુત્વ ગુણ બતાવે છે. (૬) કોઈ વસ્તુ પિતાના સ્વક્ષેત્રરૂપ આકાર વિના હેય નહિ-એમ પ્રદેશત્વ ગુણ બતાવે છે. ૩૭૪ પ્ર. બ્રાહ્મી તેલના વપરાશથી કે બદામ વગેરે ખાવાથી બુદ્ધિ વધે એ માન્યતા બરાબર છે ? ઉ. ના, કેમ કે એક દ્રવ્યની શક્તિ બીજા દ્રવ્યનું કોઈ કામ કરી શકે નહિ, તેથી બ્રાહ્મી તેલની માલિશ વગેરેથી બુદ્ધિ વધે એ માન્યતા બેટી છે–એમ અગુરુલઘુત્વ ગુણ બતાવે છે. ૩૭૫ પ્ર. દૂધમાં છાશ પડવાથી દહીં થાય એવું માનવું તે બરાબર છે? ઉ. ના, છાશ પડવાથી દહીં થાય તે પાણીમાં પણ છાશ પડવાથી દહીં થવું જોઈએ, પણ દ્રવ્યત્વ ગુણના કારણે દૂધરૂપ પર્યાયવાળા પરમાણુઓ સ્વયં પલટીને દહીંરૂપ થાય છે. તેમાં છાશ તે નિમિત્ત માત્ર છે. અગુરુલઘુત્વ ગુણના કારણે છાશ અને દુધના પરમાણુ એકબીજામાં પ્રવેશી શકે નહીં. ૩૭૬ પ્ર. ચિતન્ય અને જડ એાળખાય કઈ રીતે ? ઉ, ચૈતન્ય અને જડ એ બે ઓળખવાને માટે તે બનને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવા જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાને છે તે આ છે કે, ચૈતન્યમાં “ઉપયોગ”, એટલે કોઈ પણ વસ્તુને જે વડે બંધ થાય તે વસ્તુ, રહ્યો છે અને જડમાં તે નથી. ૩૭૭ પ્ર. શરીરમાં ચેતન છે કે નહિ તે તો આપણે શરીરના હલનચલન ઉપરથી જાણીએ છીએ તે બરાબર છે ? ઉ. ને; શરીરમાં ચેતન છે કે નહિ તેનું જ્ઞાન આ વાત દેખીને કરાયા છે કે કઈ પ્રાણી સ્પર્શનું જ્ઞાન રાખે છે કે નહિ, રસને રસના વડે, ગંધને નાક વડે, વર્ણને આંખ વડે, શબ્દને કર્ણ વડે જાણે બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy