SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ઉ, જે શક્તિના કારણે દ્રવ્યને કેઈ ને કોઈ આકાર અવશ્ય હેય, તેને પ્રદેશત્વ ગુણ કહે છે. ૩૭. પ્ર. જીવ સંસાર દશામાં એકેન્દ્રિયપણુને પામે, ત્યારે તેના ગુણે ઘટી જાય અને પંચેન્દ્રિયણાને પામે ત્યારે તેના ગુણે વધી જાય-એમ બને ? ઉ. ના; કારણ કે ? (૧) દ્રવ્યમાં અગુરુલઘુત્વ નામને ગુણ છે, તેથી તેના કોઈ ગુણેની સંખ્યા કદી પણ વધતી કે ઘટતી નથી. (૨) દ્રવ્ય તથા ગુણે તે સદાય બધી હાલતમાં પૂર્ણ શક્તિવાળાં જ રહે છે. (૩) પિતાના કારણે ગુણના વર્તમાન પર્યાયમાં જ ફેરફાર (પરિણમન) થાય છે. ૩૭૧ પ્ર. જે દ્રવ્ય છે તેને કદી નાશ નથી અને તે બીજામાં ભળતાં નથી. તેમાં કયા ગુણે કારણભૂત છે? ઉ. અસ્તિત્વ ગુણ અને અગુરુલઘુત્વ ગુણ ૩૭૨ પ્ર. જે સ્વભાવ છે તે ગુપ્ત રહે નહિ, તે કઈમાં ભળે નહિ, નાશ પામે નહિ, બદલ્યા વિના રહે નહિ,-તેમાં ક્યા ગુણ કારણભૂત છે. ઉ. તેમાં અનુક્રમે પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, અસ્તિત્વ અને દ્રવ્યત્વ ગુણ કારણભૂત છે. ૩૭૩ પ્ર. છ એ સામાન્ય ગુણનું પ્રયોજન ટૂંકામાં શું છે ? ઉ. (૧) કેઇ દ્રવ્યની કદી ઉત્પત્તિ કે નાશ નથી, માટે કઈને કઈ કર્તા નથી-એમ અસ્તિત્વ ગુણ સૂચવે છે. (૨) કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કામ (કાર્ય) વિના નકામું હોતું નથી–એમ વસ્તુત્વ ગુણ બતાવે છે. (૩) દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહક્રમે પ્રવર્તતી પિતાની નવી નવી અવસ્થાઓને સદાય પિતે જ બદલે છે–એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે. સમતા, ૨મતા, ઉધતા, શાયકતા, સુખભાસ;. વેદકતા, ચેતન્યતા, એ સબ જીવ વિલાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy