SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ છે; ભાવવેદ એક પ્રકારને મોવિકાર છે. જે મેહનીય કર્મના ઉદયનું નારક અને સંમઈિમ જીવોને નપુંસક વેદ હોય છે. દેવોને નપુંસક વેદ હોતા નથી; અર્થાત બાકીના બે વેદ તેમનામાં હોય છે. બાકીના બધાઓને એટલે કે ગર્ભજ મનુષ્યો તથા તિર્યને ત્રણ વેદ હોઇ શકે છે. ૩૪૩ . આહારના કેટલા પ્રકાર ? ઉ. બે, આહાર અને અનાહાર, જે સ્થૂલ શરીરને બનવા યોગ્ય પગલને ગ્રહણ કરવું તે આહાર. ન ગ્રહણ કરવું તે અનાહાર. ૩૪૪ પ્ર. એજ આહાર કોને કહે છે ? ઉ. દારિક શરીરની ઉત્પત્તિ પહેલાં પ્રાણી તૈજસ, કાર્માણ અને મિશ્ર શરીર દ્વારા જે આહાર કરે છે; તે એજ આહાર કહેવાય છે. કેઈ આચાર્ય કહે છે કે ઔદારિક શરીરથી પર્યાપ્ત થયેલ જીવ પણ ઈન્દ્રિય પ્રાણ, ભાષા અને મનથી અપર્યાપ્ત હોય ત્યાં સુધી શરીરથી આહાર લે તે પણ એજ આહાર છે. કેટલાક આચાર્યોને એ મત છે કે નાક, આંખ અને કાનથી પુદગલે લેવાય અને ધાતુરૂપે પરિણત થાય તે જ આહાર છે. ૩૫ પ્ર. રોમ આહાર કેને કહે છે ? ઉ. ઈન્દ્રિય, પ્રાણ, ભાષા અને મનની પર્યાપ્તિ થયા પછી પ્રાણી પશેન્દ્રિય વડે જે આહાર લે છે, તે રેમ આહાર કહેવાય છે. પ્રર્યાપ્ત જીવો સ્પર્શેન્દ્રિય વડે ગ્રહણ કરે તે રેમ આહાર છે. ૩૪૬ પ્ર. કવલ આહાર કોને કહેવાય છે ? ઉ. જીભ વડે જે આહાર ગળા નીચે ઉતારવામાં આવે તે કવલ–આહાર છે. બે ઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને કવલ આહાર હોય છે. તેમની શરીરસ્થિતિ કવલાહાર વિના હેય નહિ, વળી કવલાહાર જીભને આશ્રયી છે. એકેન્દ્રિય છે, દેવતા અને નારકી ને કવલ આહાર નથી હોત-દેવતાઓ મનમાં સંકલ્પ કરે તીથ કરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy