SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ * ઉ. સંજ્ઞા એટલે કંઈ પણ આગળ પાછળની ચિંતવનશક્તિ વિશેષ અથવા સ્મૃતિ. સંજ્ઞા એ જ્ઞાનને ભાગ છે. શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ રહિત પ્રાણી અસંજ્ઞી કહેવાય છે.. ૩૩૯ પ્ર. શરીરમાં મળદ્વાર કેટલો છે ? ઉ. કુલ નવ છે. બે કાન, બે આંખ, બે નસકેરાં, એક મોટું અને બે મળ-મૂત્રનાં દ્વારા ૩૪૦ પ્ર. પાંચ ઈન્દ્રિય શી રીતે વશ થાય ? ઉ. વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી. પાંચ ઈન્દ્રિયોમાં જિહવા ઈન્દ્રિય વશ કરવાથી બાકીની ચાર ઈન્દ્રિય સહેજે વશ થાય છે. વૃત્તિઓને ઉપશમ કરવા કરતાં ક્ષય કરવી; એટલે ફરીથી ઉદ્ભવે નહીં. દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી અને ક્ષય કરવી. વૃત્તિને ગમે તેમ કરી રોકવી, જ્ઞાનવિચારથી રોકવી; લક્લાજથી રોકવી, ઉપયોગથી રોકવી, ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુઓએ કઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. ૩૪૧ પ્ર. છ કામી છે કે ભગી છે ? ઉ. જો કામી પણ છે અને ભોગી પણ છે. તેન્દ્રિય અને ચક્ષની અપેક્ષાએ આ છે કામી કહેવાય છે, અને ઘાણ, જિદૂવા અને સ્પર્શનેન્દ્રિયની અપેક્ષાએ જીવો ભેગી કહેવાય છે. જે જીવને ચહ્યું અને તેન્દ્રિય નથી તે કામી નથી પણ જોગી છે. ૩૪ર પ્ર. ચારે ગતિમાં લિંગ-વેદના ભેદ કેટલા છે ? ઉ. લિંગનું બીજું નામ વેદ છે. લિંગ ચિહ્નને કહે છે. પુંલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એ ત્રણ લિંગ છે. એ ત્રણ વેદે દ્રવ્ય અને ભાવ રૂપે બન્ને પ્રકારના છે. દ્રવ્યવેદને અર્થ ઉપરનું (બહારનું) ચિહ્ન છે, અને ભાવવંદને અર્થ અમુક અભિલાષા–ઈચ્છા–છે. દ્રવ્યવેદ એ પુદ્ગલિક આકૃતિરૂપ છે, જે નામ કર્મના ઉદયનું ફળ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy