SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વખતમાં સત્તર અઢાર વાર જન્મ મરણ કરવાની અવસ્થા. એક નિગેાદિયા જીવ એક જ શરીરમાં અનેક જન્મ મરણ કરે છે, જે શરીરમાં મરે છે, તે જ શરીરમાં ફરી જન્મ ધારણ કરે છે, આમ એક જ શરીરમાં નિરંતર અનેક વાર જન્મ-મરણ કરતા રહે છે. ભવ ભલે અનેક બદલી જાય પણુ શરીર એક જ રહે છે. એક આંગળીના ટેરવાના અસંખ્ય ભાગમાં અનતનિગેાદિયા જીવ, તે બધાની દ્રવ્ય ઈન્દ્રિય એક, પણ ભાવ ઇન્દ્રિય જુદી જુદી, બધાનાં પરિણામ ભિન્ન ભિન્ન છે. તત્ત્વની વિરાધના કરવાથી તેની ચેતનાશક્તિ એટલી બધી હીન થઈ ગઈ છે કે સામાન્ય વાને તેા આ જીવ છે” એમ સમજમાં નથી આવતું. એક અંતર્મુહુર્ત અંદર એટલે અડતાલીશ મિનિટ અંદર ૬૬૩૩૬ ભવ નિગેાદના જીવ કરે છે—એમ સહ્ને જોયુ છે, નિગેાદમાં અનંતા જીવ રહ્યા છે, એ વાતમાં તેમજ કંદમૂળમાં સાયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે, તે વાતમાં આશકા કરવાપણું છે નહિ. જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવુ જ હ્યુ છે. જે નિગેાદના છા હજુ અનંતકાળથી બે ઈન્દ્રિય થયા નથી તે નિત્યનિગેાદી છે અને જે જીવા એક વાર નિગેાદમાંથી નીકળી ફરી નિગેાદમાં ગયા હોય તે ઈતરનિગેાદી છે. (વ્યવહારરાશિ અને અવ્યવહારરાશિ જીવા તરીકે પણ એળખાય છે.) (જુએ પ્રશ્ન ૨૬૦) ૧૦૮ જીવમાં સકાચ-વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાના મેઢા શરીરમાં દેહપ્રમાણુ સ્થિતિ કરી રહે છે. જેમ જેમ કર્મ પુદ્ગલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે. પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે, અને તેને લઇને થોડા આકાશને વિષે અનંતા પરમાણુ સમાઈ રહી શકે છે. ૩૨૧ પ્ર. ઇંડું શું છે ? ઉ. તે ત્રસ-પ ંચેન્દ્રિય જીવ છે; તેના ખારાક તે માંસાહાર જ છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઇ પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy