SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ જરૂરથી શ્રહા રાખવા જેવી છે.) મનની સ્થિરતાના એકમાત્ર ઉપાય જ છે, આત્માની રમણતા આત્માનું જ્ઞાન, શ્રદ્ધા અને ધ્યાન જ છે. જેનું નિવારણ ન થઈ શકે, તથા પૂર્વભવમાં સચિત એવા કર્મ રૂપી કારણથી જો કાઇ, પેાતાની સ્ત્રી, પુત્ર, મિત્ર આદિનુ મૃત્યુ થાય ત્યારે વિનાપ્રયાજન અત્યંત શાક કરે, તે મૂખ મનુષ્યને તે પ્રમાણેના વ્યર્થ શોક કરવાથી કાંઈ પણ મળતુ નથી, અને તે મૂઢ મનુષ્યનાં ધર્મ, અર્થ, કામ આદિના પણ નાશ થાય છે તેથી વિદ્વાનાએ તે પ્રકારના શેક કદાપિ નહીં કરવા જોઇએ. ૨૮૧ પ્ર. શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખાએ આકુલવ્યાકુલ વેને તે દુ:ખાથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શક્તા નથી તેનું શું કારણ ? ઉ. ધર્માંથી દુ:ખ મટે” એમ ઘણાખરા વિચારવાનાની માન્યતા થઈ. પણ ધનુ' સ્વરૂપ સમજવામાં એકખીજામાં ધણેા તફાવત પડયો. ઘણા તેા પેાતાના મૂળ વિષય ચૂકી ગયા, અને ઘણા તેા તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદિ પરિણામેાને પામ્યા. સર્વ જીવને હિતકારી, સર્વ દુઃખના ક્ષયને એક આત્ય ંતિક ઉપાય, પરમ સદુપાયરૂપ વીતરાગદર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે જીવ ભવસાગર તરી જાય છે. સમવાયાંગ સૂત્ર”માં કહ્યું છે કે ઃ આત્મા શું ? કર્મ શું ? તેના કર્તા કાણુ ? તેનું ઉપાદાન કાણુ ? નિર્મિત્ત ક્રાણુ ? તેની સ્થિતિ કેટલી ? કર્તા શા વડે ? શું પરિણામમાં તે બાંધી શકે ? એ આદિ ભાવાનું સ્વરૂપ જેવું નિત્ર થ સિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલનપૂર્વક છે તેવુ કાઇ પણ દનમાં નથી. ૨૮૨ પ્ર. આવું મેલું મનુષ્યપણુ પામીને શું કરવું ? ઉ. ખીજાં હજાર કામ પડતાં મૂકીને આત્માને એળખવા. ૨૮૩ પ્ર. આત્મહિત માટે સમય નથી મળતા એમ કહે તા ? “આર ભેલાં અધૂરાં તુરત આચિંતુ તેડું Jain Education International રહેશે; કઇક જગતમાં કામ, આવે, તજીને જવું તમામ.” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy