SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ પાપના ફળનુ સ્થાન છે. એક માણસ હારા માણસને મારી નાંખે તા તેની સજા શુ' ? એકને મારે તેને પણ ફાંસી ને હજારાને મારે તેને પણ ફાંસી ? પાપના પ્રમાણમાં તેના ફ્ળમાં તીવ્ર દુઃખા જ્યાં પ્રાપ્ત થાય તે નરનુ સ્થાન છે. ૨૬૮ પ્ર. નરકામાં કેટલા પ્રકારની વેદના હેાય છે ? ઉ. નાની ત્રણ પ્રકારની વેદના મનાય છે; ક્ષેત્રસ્વભાવજન્ય, પરસ્પરજન્ય અને પરમાધામિકજનિત. પહેલા બે પ્રકારની વેદના સાતે ભૂમિએમાં સાધારણ છે, પરંતુ ત્રીજા પ્રકારની વેદના ફક્ત પહેલી ત્રણ ભૂમિએમાં હોય છે; કેમ કે એ ભૂમિએમાં પરમાધામિક છે. પરમાધામિક એક પ્રકારના અસુર દેવેા છે, જે ઘણા જ ક્રૂર સ્વભાવવાળા અને પાપરત હોય છે. એમની બ, અંબરીષ આદિ પંદર જાતિઓ છે. તે સ્વભાવથી એટલા નિર્દય અને કુતૂહલી હાય છે કે એમને ખીજાઓને સતાવવામાં જ આનંદ મળે છે; આથી તેએ દ્વારકાને અનેક પ્રકારના પ્રહારાથી દુઃખી કર્યા જ કરે છે. સાતે ભૂમિએના નારકાની વેદના ઉત્તરાત્તર અધિક તીવ્ર હોય છે. પહેલી ત્રણ ભૂમિએમાં ઉષ્ણુ વેદના, ચોથીમાં ઉષ્ણુશીત, પાંચમીમાં શીતેાષ્ણુ, ઠ્ઠીમાં શીત અને સાતમીમાં શીતતર વેદના હાય છે. ભૂખ અને તરસનુ દુઃખ એનાથી પણ વધારે ભયંકર હોય છે. અગ્નિની માફક બધું ખાતાં પણ શાંતિ થતી નથી, ઉલટુ ભૂખની વાળા તેજ થતી જાય છે. અસંખ્ય ચેાજનાના જેતે વિસ્તાર છે અને જેના પાણીના સ્વાદ મધુર છે એવા સ્વયંભૂરમણુ સમુદ્રનું સંપૂર્ણ પાણી પી લેતા પણુ તરસ છીપે નહિં એવી તીવ્ર તૃષા નારકીના જીવની હોય છે. આ દુ:ખ ઉપરાંત વધારે મેટુ દુઃખ તા એમને પરસ્પરમાં વેર અને મારપીટથી થાય છે. જેમ ખિલાડી અને ઉદર તથા સાપ અને નાળિયે જન્મશત્રુ છે, જીવ એમ કહે છે કે મારી તૃષ્ણા, અહંકાર, લાભ આદિ ઢાષા જતા નથી; અર્થાત જીવ પાતાના દોષ કાઢતા નથી; અને ઢાષના વાંક કાઢે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy