SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ પ્ર. આત્માની રુચિવાળે જીવ મરીને ક્યાં જાય ? ઉ. આત્માની રુચિવાળે જીવ મરીને દેવમાં જ જાય. આ તરવની રૂચિ છે, વાંચન-શ્રવણ છે, ભક્તિ પૂજા આદિ છે એ બધા તે દેવ જ થાય. કેઈ સાધારણ હોય તે તે મનુષ્ય થાય. ૨૬૩ પ્ર. કેવા પ્રકારના દેવ થાય ? ઉ. એ તે તેની યોગ્યતા અનુસાર, ભવનત્રિક કે વૈમાનિકમાં જાય અને આત્માનુભવી તો વૈમાનિકમાં જ જાય. ૨૬૪ પ્ર. કઈ જીવ ધમાં હેય પણ તેનામાં ઠેષભાવ હોય તે મરીને તેની કઈ ગતિ થાય ? ઉ. ધર્મી માણસ હોય પણ તેનામાં જે શ્રેષભાવ હોય તે મરીને વાણુવ્યંતર દેવ થાય છે, માટે ઠેષને ત્યાગ કર. ૨૬૫ પ્ર. આ બધે વિષય શા આધારે છે અને સાચે કેમ મનાય ? ઉ. આ બધી બાબત જૈન સૂત્રો કહે છે, અને એ બધી બાબત સર્વાએ નજરે જોઈ છે. જે જ્ઞાન વડે કેવળી જુએ તે જ્ઞાન આપણને થાય તો આપણે પણ જોઈ શકીએ. ત્યાં સુધી આપણી અયોગ્યતાને કારણે સમજાતું નથી પણ વિતરાગનાં કહેલાં વચને પૂર્ણ સત્ય છે એ નિશ્ચય રાખો. ૨૬૬ પ્ર. જે છ દીક્ષા અંગીકાર કરે છે, તે સંસાર બ્રમણથી છૂટી જશે ? ઉ. જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ક્ષીણ પામી ગયાથી સંસારત્યાગરૂપ દીક્ષા અંગીકાર કરી છે તેના જન્મ અલ્પ છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી; અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ બ્રાંતિએ પ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે. દીક્ષિતમાં પણ ભદ્રિતાને લીધે કાં તો દીક્ષા, કાં તે ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તે સ્મશાન વૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ સ્કૂરણુથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ વિરલ જ દેખશે. ૨૬૭ પ્ર. નરક એટલે માત્ર ભય બતાવવા પૂરતી જ વાત છે ને? ઉ, ના, નરક એટલે માત્ર ભય બતાવવા પૂરતી વાત નથી, પણ તે સપુરુષના અંત કરણે આચાર્યો કિંવા કહ્યો તે ધર્મો : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy