SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ત્રસ ગતિમાં જીવની બે હજાર સાગરોપમથી વધારે સ્થિતિ ન હોય. તે સમય પૂરો થતાં સુધીમાં જીવને મોક્ષ થાય તે થાય નહિતર છવ પાછો એકેન્દ્રિય અથવા નિગોદમાં ચાલી જાય. શુભ અને અશુભ ભાવ તે ક્રમશઃ બદલાયા જ કરે છે.. કારણ કે બન્નેમાંથી કેઈને પણ કાળ અંતર્મુહૂર્તથી વધારે નથી. અનંત પ્રયત્ન કરવા છતાં જીવ અંતર્મુહૂર્તથી અધિક શુભભાવમાં ટકી શકતો નથી, જે શુદ્ધમાં ન જાય તે પછી અશુદ્ધમાં આવવું અનિવાર્ય છે. આ પરિવર્તન નિગોદમાં પણ થયા કરે છે, ત્યાં પણ શુભભાવ થાય છે, નહિ તે ત્યાંથી જીવ નીકળે જ કેવી. રીતે ? નિગોદમાં પણ નિકટભાવિ જીવ હોય છે. મરુદેવી માતા, (ભગવાન ઋષભદેવની માતા) કેળના વૃક્ષમાંથી આવી, મનુષ્યભવ પામી, કેવળજ્ઞાન પામી મોક્ષે જતાં રહ્યાં. ભરતના બત્રીસ હજાર. પુત્રો નિગોદમાંથી એકદમ મનુષ્યપર્યાય પામી મોક્ષે ગયા. ૨૫૮ પ્ર. નિગોદને અર્થ શું થાય છે? ઉ. નિ = નિરન્તર, ગ = ભૂમિ અર્થાત અનન્ત ભવ, દ = દેનારું (આપનારું) સ્થાન છે તે નિમાં રહેવું પડે તે. ૨૫૯ પ્ર. સંસારમાં રખડતા છને પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ થયાં છે એટલે શું ? અને બધા જીવોને પાંચે પરાવર્તનરૂપ જમણુ થયું જ હોય ? ઉ. સંસારમાં રખડતા જીવોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એમ. પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ પ્રાપ્ત થયાં છે, એમ ઠેર ઠેર શાસ્ત્રો. અને પ્રવચનમાં આવે છે. એને અર્થ એમ કે આ સંસારમાં, આત્મા સિવાય અનંત રજકણો (પગલો) છે, તે પ્રત્યેક પુગલને જીવને સંસાર ભ્રમણના પ્રવાહમાં સંયોગ થઈ ચૂકે તેને દ્રવ્ય સંસાર પરાવર્તન કહે છે. આત્માએ ૧૪ બ્રહ્માંડમાં દરેક ક્ષેત્રમાં (પ્રદેશમાં) જન્મ લે તથા મરવું તે ક્ષેત્ર પરાવર્તન છે. વીસ કેડા કેડી. સાગરના કાળચક્રના પ્રત્યેક સમયમાં જન્મ લેવો તથા મરવું તે કાળપરાવર્તન છે. નરક-મનુષ્ય-ઠેર-સ્વર્ગ એવા દરેક ભવ કરવા આ જગતને તમાશે જોઈએ તેટલે દેખો પણ જુઓ સાક્ષી થઈને નહિ સ્વામી થઈને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy