SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ શરીરા છે, એકેક શરીરમાં અનત જીવા છે. ચૌદ રાજલેાકમાં કાજળના કે પાની પેઠે સમ એકેન્દ્રિય જીવા ભર્યા છે. ૨૫૦ પ્ર. ચાર ગતિના જીવાની સખ્યા શું કદી વધઘટ થાય જ નહિ ? છે. કરણાનુયાગમાં ચાર ગતિના જીવેાની નિશ્ચિત સંખ્યા લખેલી છે અને તે કદી વધતી આછી પણ થતી નથી. જીવનિત્ય નિગેાદમાંથી બે હજાર સાગર માટે નીકળે છે—તેમાં પણ ખે ઇન્દ્રિયના આટલા, ત્રણ ઇન્દ્રિયના આટલા, ચાર ઇન્દ્રિયના આટલા ભવ ધારણ કરે છે, મનુષ્યના ૪૮ ભવ મળે છે, આમ ચાર ગતિએના જ્વાની સખ્યા નિશ્ચિત છે અને પ્રત્યેક જીવના ભવ પણ નિશ્ચિત છે તથા તેમના ક્રમ પણ નિશ્ચિત છે, નહિ તેા આખી વ્યવસ્થા કેવી રીતે બને ? કયાંક તા અધિક ભીડ એકઠી થઈ જાય અને કયાંક સ્થાન ખાલી પડ્યા રહે, પણ એમ થતું નથી. ૨૫૧ પ્ર. મનુષ્યા અને પશુએ જ શુ નરકમાં જાય ? ખીન્ન ન જાય ? ઉ. નરકના વેા છૂટી તરત નરકમાં જતા નથી અને દેવા પણ તુરત ત્યાંથી નરકમાં જતા નથી, કારણ તેવાં કમેર્મી તે બે ગતિવાળા વેાને કરવાના પ્રસંગે નથી. સાતમી નરકમાંથી નીકળેલા જીવ (ગમે ત્યારે) ફરી એક વાર તે જ અથવા બીજી કાઈ નરકમાં જાય છે એવા નિયમ છે. નરકમાંથી નીકળેલા જીવા બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને ચકવી નામના શલાકા પુરુષા થતા નથી. ચોથી નરકમાંથી નીકળેલ જીવ તીર્થં કર, પાંચમીમાંથી નીકળેલ જીવ ચરમશરીરી, છઠ્ઠીમાંથી નીકળેલ જીવ ભાવલિંગી મુનિ અને સાતમીમાંથી નીકળેલ જીવ શ્રાવક થતા નથી. નરકમાંથી આવેલા જીવ કર્મ ભૂમિમાં સની, પર્યાપ્ત તથા ગજ મનુષ્ય કે તિર્યંચ થાય છે, સાતમી નરકમાંથી આવેલે જીવ તિર્યંચ જ થાય છે. કાઈ જીવ અગ્નિકાય અને વાયુકાયમાંથી નીકળીને સીધા મનુષ્ય ન થાય. સમ્યગદર્શન થયા પછી એ જ ગતિ ખંધાય છે; મનુષ્ય અને રે! આત્મ તારે ! આત્મ તારે ! શીઘ્ર એને આળખા, સર્વાત્મમાં સમષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy