SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ いの જ્યાંથી અનંતા સિદ્ધ થયા ન હોય. જે ઠેકાણે મેાક્ષગામી જીવ શરીરથી મુક્ત થાય છે તેની ખરાબર સીધી લીટીમાં એક સમય માત્રમાં તે જીવ સીધાં ઊંચે ચડી સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી ત્યાં સ્થિર થાય છે. ૨૩૩ પ્ર. એટલા નાના ક્ષેત્રમાં અનંત સિદ્ધ કેમ સમાય ? ઉ. જ્યાં એક સિદ્ધુ હેાય ત્યાં અનંત સિદ્ધ રહી શકે છે. આત્મા અરૂપી દ્રવ્ય હોવાથી એક જ સ્થળે અનંત સિદ્ધ રહી શકે છે. જુદા જુદા પ્રત્યેક દીવાનેા પ્રકાશ એક થઈ ગયા છતાં જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે. ૨૩૪ પ્ર. આત્મા સિદ્ધ સ્થિતિને પહેોંચ્યા પછી પેાતાના અલગ સ્વરૂપને સ્થિત રહે છે કે ખીજ સિદ્ધ આત્માએ સાથે ભળી સ્વરૂપના ત્યાગ કરે છે? ઉ. સાનાનું મૂળ સ્વરૂપ જોઈએ તે અનંત પરમાણુ સમુદાય છે. કરાડી પ્રકાર તે અનંત પરમાણુરૂપ સેાનાના ધાટીને એકરસપણે કરા, તા પણ સૌ સૌ પરમાણુ પેાતાના જ સ્વરૂપમાં રહે છે, પેાતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ત્યજતાં નથી. કાઈ પણ જીવે કાઈ પણ બીજા જીવની સાથે કેવળ એકત્વપણે ભળી જવાપણું કર્યું છે એમ છે જ નહીં. સૌ નિજભાવમાં સ્થિતિ કરીને જ વર્તી શકે. જીવની જાતિ એક હાય તેથી કંઇ એક જીવ છે તે પોતાપણું ત્યાગી બીજા જીવાના સમુદાયમાં ભળી સ્વરૂપના ત્યાગ કરી દે એમ બને નહીં. જો મુક્ત થયા પછી એકરાર થઈ જતુ હાય, તેા સ્વાનુભવ આન ંદ અનુભવે નહિ. (જુએ પ્રશ્ન ક્રમાંક ૧૩૬૭) ૨૩૫ પ્ર. સિદ્ધ આત્મા ફરીથી અવતાર-જન્મ ધારણ કરે? . જેમ ખીજને બાળી નાખવામાં આવે તેા તે ઉગે જ નહિ, તેમ જેણે સંસારનાં કારણેાના સર્વથા નાશ કર્યાં તે ફરી અવતાર-જન્મ ધાર કરે નહિ અથવા જેમ માખણમાંથી ઘી થયા પછી ફરીને ઘીનું માખણ થાય નહિ તેમ આત્માની સ ંપૂર્ણ પવિત્રતારૂપ અશરીર સુખ પ્રાપ્ત કરતાં સુખ ઢળે છે, લેશ અ લક્ષે લહા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અ। રાચી રહેા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy